Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શહેરમાં ઉત્સાહભેર ચાલતી ગણેશ ઉત્સવની ઉજવણીમાં ભાવિકોની ભીડ, મંત્રી વાઘાણી પહોંચ્યા દર્શને

aaspassdaily by aaspassdaily
2022-09-02 14:00:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

કોરોના મહામારીના બે વર્ષ બાદ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવની વિવિધ મંડળો દ્વારા ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભાવિકોનો ઉત્સાહ પણ અવિરત દેખાઈ રહ્યો છે બે દિવસથી શરૂ થયેલા ગણેશ મહોત્સવમાં દરરોજ સવાર – સાંજ આરતી સહિત દર્શનમાં ભાવિકો ઉમટી રહ્યા છે. જ્યારે સાંજના સમયે થતી આરતીમાં તો ભાવિકોનો મહેરામણ ઉમટી રહ્યો છે ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે શહેરના ક્રેસન્ટ, ઘોઘાસર્કલ, રૂપાણી, કાળીયાબીડ, ભરતનગર, પાનવાડી, કણબીવાડ સહિતના વિસ્તારોમાં ગણેશ ઉત્સવના ભવ્ય આયોજનો કરાયા છે.

ગઈકાલે સાંજે રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ ગણપતિદાદાના દર્શને પહોંચ્યા હતા જ્યાં તેમણે ગણેશજીની આરતીનો પણ લાભ લીધો હતો. આમ ભાવનગરમાં ઉત્સાહભેર ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. (તસવીર : મૌલિક સોની)

Tags: bhavnagarjitu vaghani ganeshotsav
Previous Post

પાળીયાદ વિહળધામ જગ્યાના મહંતના હસ્તે તરણેતર મેળાના પ્રારંભ પૂર્વે ફરકાવાઇ ધજા

Next Post

પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યક્રમની ભાજપ દ્વારા જવાહર મેદાનમાં તડામાર તૈયારી

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યક્રમની ભાજપ દ્વારા જવાહર મેદાનમાં તડામાર તૈયારી

પ્રદેશ પ્રમુખ પાટીલના કાર્યક્રમની ભાજપ દ્વારા જવાહર મેદાનમાં તડામાર તૈયારી

વિદ્યાનગરમાં આવેલ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.સેન્ટરમાં વહેલી સવારે આગ

વિદ્યાનગરમાં આવેલ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.સેન્ટરમાં વહેલી સવારે આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.