Tuesday, June 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ સૈનિકોને મોરારિબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ

પાંચ સૈનિકોના પરિવારોને સંવેદના રૂપે કુલ રૂ. ૧.૨૫ લાખની સહાય અર્પણ કરાશે

dharmendravaghela by dharmendravaghela
2026-06-16 11:58:33
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આસામના જોરહટ વિસ્તારમાં સર્જાયેલી એક કરુણ વિમાન દુર્ઘટનામાં દેશની રક્ષા કાજે પ્રાણ ગુમાવનાર ભારતીય સેનાના જવાનોને પ્રખ્યાત કથાકાર મોરારિબાપુએ ઊંડા સદભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ આકસ્મિક દુર્ઘટના અંગે મોરારિબાપુએ ભારે દુઃખ વ્યક્ત કરીને શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના પ્રકટ કરી છે.
ભારતીય સેનાના જોરહટ સ્થિત હવાઈમથક પર વિમાન તૂટી પડતાં સર્જાયેલા આ અકસ્માતમાં સેનાના ૫ જાબાંજ સૈનિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. મોરારિબાપુ દ્વારા આ તમામ શહીદોના પરિવારોને મદદરૂપ થવા અને સંવેદના રૂપે આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રત્યેક સૈનિકના પરિવારને રૂપિયા ૨૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૧,૨૫,૦૦૦ની સહાય અર્પણ કરવામાં આવશે. આ સહાયની રાશિ સેનાના હવાઈદળ અંતર્ગતના ભંડોળમાં સીધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બાપુએ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે.

Tags: moraribapusahai
Previous Post

ઈઝરાયેલ દક્ષિણ લેબનોન સામે કાર્યવાહી શરૂ રખાશે : નેતાન્યાહુ

Next Post

નેશનલ ચેમ્પિયનશિપમાં ૨૦ મેડલ મેળવતા ભાવનગરના દિવ્યાંગ બાળકો

dharmendravaghela

dharmendravaghela

Related News

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો
ભાવનગર

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો

June 16, 2026
કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો
ભાવનગર

કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો

June 16, 2026
વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી
ભાવનગર

વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

June 16, 2026
Next Post
નેશનલ ચેમ્પિયનશિપમાં ૨૦ મેડલ મેળવતા ભાવનગરના દિવ્યાંગ બાળકો

નેશનલ ચેમ્પિયનશિપમાં ૨૦ મેડલ મેળવતા ભાવનગરના દિવ્યાંગ બાળકો

ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.