તા. ૧૬ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિતે ભાવનગર પોલીસ દ્વારા ઘોઘાગેટ ચોકમાં ભાવનગર બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ સ્વૈચ્છીક રક્તદાન કર્યું હતું.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.