Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અઢી વર્ષથી ઉદ્ધવ સરકારને પાડવાનો ચાલતો હતો પ્લાનિંગ

ભાજપના કેબિનેટ મંત્રીનો ચોંકાવનારો ખુલાસો

aaspassdaily by aaspassdaily
2022-10-08 10:54:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, મહાવિકાસ આઘાડી સરકારને પાડવા માટે અઢી વર્ષથી પ્લાનિંગ ચાલી રહ્યું હતું. ચંદ્રકાંત પાટીલે પુણેના તિલક મેમોરિયલ ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે પાટીલના હાથમાં રાજ્યની કમાન હતી. તાજેતરમાં પાટીલના મંત્રી બન્યા પછી ભાજપે ચંદ્રશેખર બાવનકુલેને મહારાષ્ટ્ર રાજ્યની જવાબદારી સોંપી છે.
ચંદ્રકાંત પાટીલે વધુમાં જણાવ્યું કે, હું અઢી વર્ષથી કહી રહ્યો હતો કે અમારી સરકાર આવશે, એવું કહેવા માટે હું પાગલ નહોતો. મને ખબર હતી કે અમારી સરકાર આવશે. હું કાર્યકરોનું મનોબળ વધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ખરેખર અઢી વર્ષથી અમે અમારી સરકાર લાવવાનો પ્લાનિંગ કરી રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધન કર્યું હતું. બાદમાં જ્યારે સીએમ પદને લઈને વિવાદ વધ્યો ત્યારે ઉદ્ધવ ઠાકરેએ અલગ રસ્તો અપનાવ્યો અને એનસીપી, કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના સમર્થનથી મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સરકાર બનાવી લીધી હતી. અઢી વર્ષ પછી એકનાથ શિંદેના સમર્થનમાં શિવસેનાના ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો. જે બાદ શિંદે જૂથે ભાજપ સાથે હાથ મિલાવી લીધો અને રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવી લીધી.

Tags: 2.5 year plan to remove thakre govt.chandrakant patilMaharashtra
Previous Post

ટોયલેટમાં CCTV લગાવતા સુરતની કોલેજ વિવાદમાં

Next Post

શિવસેનાના ‘ધનુષ અને તીર’ ફ્રીઝ થઇ શકે

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
શિવસેનાના ‘ધનુષ અને તીર’ ફ્રીઝ થઇ શકે

શિવસેનાના ‘ધનુષ અને તીર’ ફ્રીઝ થઇ શકે

નાસિક પાસે લક્ઝરી બસમાં આગ, 11 મુસાફરોના મોત

નાસિક પાસે લક્ઝરી બસમાં આગ, 11 મુસાફરોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.