Thursday, August 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન મોદી ચોથી જુલાઈએ ફરી ગુજરાતમાં

ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમનો ગુજરાતમાંથી પ્રારંભ કરાવશે

aaspassdaily by aaspassdaily
2022-06-28 08:52:36
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય મંત્રીઓના ગુજરાત પ્રવાસમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી 4 જુલાઈના રોજ ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યાં છે. 4 જુલાઇના રોજ PM મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડિજિટલ કાર્યકમમાં હાજરી આપશે. આ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમનો ગુજરાતમાંથી પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બ્રોડ બેન્ડ પહોંચાડવાના આશ્રય સાથે ડિજિટલ ઇન્ડિયાનો પ્રારંભ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ પણ PM મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતાં. PM મોદીએ વડોદરામાં પુન:વિકસિત કરાયેલા પાવાગઢનું લોકાર્પણ કર્યુ હતું. યાત્રાધામ પાવાગઢમાં 125 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ વર્ષો બાદ પુન:વિકસિત કરાયેલા મંદિરને નિહાળ્યું હતું. તેઓએ મહાકાળી માના ચરણોમાં શિશ ઝૂકવ્યું હતું તેમજ પોતાની માતા હીરાબાના જન્મદિન પર પ્રાર્થના પણ કરી હતી. તેઓએ અનેક સંતો સાથે મુલાકાત પણ કરી હતી.

Tags: bjpelectiongujaratmodi
Previous Post

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો BJPનો પ્લાન તૈયાર

Next Post

બિઝનેસ ટાયકૂન પદ્મ ભૂષણ પાલોનજી મિસ્ત્રીનું નિધન

aaspassdaily

aaspassdaily

Related News

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો
તાજા સમાચાર

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

August 28, 2025
ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે
આંતરરાષ્ટ્રીય

ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે

August 28, 2025
આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા
તાજા સમાચાર

આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા

August 28, 2025
Next Post
બિઝનેસ ટાયકૂન પદ્મ ભૂષણ પાલોનજી મિસ્ત્રીનું નિધન

બિઝનેસ ટાયકૂન પદ્મ ભૂષણ પાલોનજી મિસ્ત્રીનું નિધન

મુકેશ અંબાણીએ રિલાયન્સ જીઓના ચેરમેન તરીકે આપ્યું રાજીનામું

મુકેશ અંબાણીએ રિલાયન્સ જીઓના ચેરમેન તરીકે આપ્યું રાજીનામું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.