Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાને લઈને કિન્નર અખાડામાં વિવાદ

મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણને પદથી હટાવવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2025-01-31 11:16:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

આજે મહાકુંભનો 19મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 27.58 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિન્નર અખાડાના મહામંડલેશ્વર ડૉ.લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને આજે હટાવવામાં આવી શકે છે. આ અખાડાના સ્થાપક અજય દાસ આજે બપોરે આની જાહેરાત કરી શકે છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાને લઈને કિન્નર અખાડામાં વિવાદ થયો છે.
મૌની અમાવસ્યાના દિવસે મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતમાં 35 થી 40નાં મોત થયા હતા. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 30 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ દરમિયાન 60 લોકો ઘાયલ થયા છે. આ અંગે તપાસ કરવા માટે ન્યાયિક પંચની ટીમ આજે પ્રયાગરાજ આવશે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવી રહેલાં ભંડારામાં રાખ નાખનાર ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે એક્સ પર વીડિયો શેર કર્યો છે. આ પછી, રાખ ફેંકનાર સોરાઉન પોલીસ સ્ટેશનના પ્રભારી બ્રજેશ તિવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Previous Post

મહાકુંભ: મેળામાં અવર-જવરના માર્ગ અલગ કરાયા

Next Post

પન્નામાં JK સિમેન્ટ પ્લાન્ટમાં દુર્ઘટના : 5નાં મોત, 30 ઘાયલ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

પન્નામાં JK સિમેન્ટ પ્લાન્ટમાં દુર્ઘટના : 5નાં મોત, 30 ઘાયલ

સીરિયા પર અમેરિકાનો હવાઈ હુમલો : અલ કાયદાના ટોચના આતંકવાદી સલાહ અલ-જબીર માર્યો ગયો

સીરિયા પર અમેરિકાનો હવાઈ હુમલો : અલ કાયદાના ટોચના આતંકવાદી સલાહ અલ-જબીર માર્યો ગયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.