Tuesday, May 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ રૂ.45 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક

કેન્દ્ર સરકારે કાર્યવાહી હાથ ધરી : ૧૫૦ બેડ સાથે દર્દીઓને આધુનિક સારવાર મળશે

jatinsanghvi by jatinsanghvi
2026-03-17 11:43:48
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર જિલ્લાના પાલિતાણાની સરકારી સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે આ માટે રૂપિયા ૪૫ કરોડની ફાળવણી માટે સંમતી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને પાલિતાણાના પનોતા પુત્ર ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે જ તેને અપગ્રેડ કરવાના આદેશો જારી કર્યા હતા. હવે પાલિતાણા સરકારી હોસ્પિટલ ૫૬ બેડની છે તે ૧૫૦ બેડની હોસ્પિટલ બનશે. આ નવા વધારો કરેલ બેડમાં જનરલ બેડની સાથે સાથે બાળ દર્દી માટેના બેડ અને આઈસીયુ બેડની પણ સુવિધા રહશે. નવા બેડની સાથે દર્દીની સારવાર માટેની તમામ અત્યાધુનિક સગવડો પણ ઉભી કરાશે. સર માનસિંહજી હોસ્પિટલના અપગ્રેડેશન સાથે વિવિધ નિષ્ણાંત ડોક્ટરની સેવાનો લાભ પાલિતાણાની વિશાળ જનસંખ્યાને મળશે. મેડીકલ ક્ષેત્રની તમામ અત્યાધુનિક સારવાર હવે પાલિતાણામાં જ ઉપલબ્ધ બનશે. અત્રે નોંધનીય છે કે, દેશના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પાલિતાણાની સ્વાસ્થ્ય સુવિધાને સુસજ્જ કરવા માટે રૂ ૪૫ કરોડ દ્વારા અપગ્રેડેશન થશે. પાલિતાણા અને આજુબાજુના અંત્તરીયાળ ગ્રામ્ય પંથકના દર્દીઓને અત્યાધુનિક સારવાર ઓછા સમયમાં ઉપલબ્ધ થશે. તબીબી સારવાર માટે લોકોને દૂર દુર સુધી હવે જવું નહિં પડે. પાલિતાણામાં સ્થાનિક સ્તરે જ મોટાભાગની સારવાર મળી રહેશે.
Tags: palitanarenovetsir mansinhji hospital
Previous Post

અમરેલીના હડાળાની ખાનગી શાળામાં તસ્કરો રૂા. 5.95 લાખની મત્તા ચોરી ગયા

Next Post

કોમનવેલ્થ ગેમ્સ ડંકો વગાડી ગુજરાતના ખેલાડીઓનું કરાયું ભવ્ય સ્વાગત

jatinsanghvi

jatinsanghvi

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

May 4, 2026
ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

May 4, 2026
શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો
તાજા સમાચાર

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

May 4, 2026
Next Post
કોમનવેલ્થ ગેમ્સ ડંકો વગાડી ગુજરાતના ખેલાડીઓનું કરાયું ભવ્ય સ્વાગત

કોમનવેલ્થ ગેમ્સ ડંકો વગાડી ગુજરાતના ખેલાડીઓનું કરાયું ભવ્ય સ્વાગત

કાશ્મીરમાં આર્મી કેમ્પમાં ઘૂસી રહેલા બે આતંકી ઠાર, 3 વીર સપૂત શહીદ

કાશ્મીરમાં આર્મી કેમ્પમાં ઘૂસી રહેલા બે આતંકી ઠાર, 3 વીર સપૂત શહીદ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.