Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન : ટ્રસ્ટ તરફથી સોગંદનામું

ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલા સોંગદનામને રેકર્ડ પર લઈ HC માં બે સપ્તાહ બાદ સુનાવણી

aaspassdaily by aaspassdaily
2022-08-11 10:48:13
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પીરાણાની ઇમામશાહની દરગાહ અને તેની ફરતે આવેલી મુસ્લિમ સ્થાનને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરણ તજવીજ મામલે hc માં અરજી કરવામાં આવી છે. આ મુદ્દે ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામું કરવામાં આવ્યું છે જેમાં જુના ઠરાવના આધારે દાવો કર્યો કે ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન છે. આ ધાર્મિક સ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં હિન્દુ અને મુસ્લિમ બને સમુદાયના અગ્રણીઓ છે. ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલા સોંગદનામને રેકર્ડ પર લઈ hc માં બે સપ્તાહ બાદ સુનાવણી હાથધરવામાં આવશે.
અમદાવાદના પીરાણાની ઇમામશાહની દરગાહ અને તેની ફરતે આવેલી મુસ્લિમ સ્થાનને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરણ તજવીજ મામલે હાઈકોર્ટમાંમાં થયેલી અરજીના મામલે ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમા જુના ઠરાવના આધારે દાવો કર્યો કે ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન છે.
સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ સ્થળ અંદાજિત 600 વર્ષથી હિન્દુઓની આસ્થાનું પ્રતીક રહ્યું છે, અને કલ્કિ ભગવાનના 10માં આવતારના આરાધ્ય દેવ તરીકે આ જગ્યાને પૂજવામાં આવે છે. ઈમામશાહ દરગાહ પર 9 કળશ જોવા મળે છે, જે પૃથ્વી માતાનું પ્રતીક છે.
આ ઈમામશાહ દરગાહની પાછળ સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા મસ્જિદ બનાવવામાં આવી છે. જેને લઇને પણ આગામી દિવસોમાં હવે ટ્રસ્ટ તરફથી દાવો કરવામાં આવી શકે છે. સાથે તેમણે કહ્યું કે, આ ધાર્મિક સ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં હિન્દુ અને મુસ્લિમ બને સમુદાયના અગ્રણીઓ છે. ટ્રસ્ટ તરફ થી રજૂ કરાયેલા સોગંદનામાને રેકર્ડ પર લઈ હાઈકોર્ટમાં બે સપ્તાહ બાદ સુનવણી હાથ ધરવામાં આવશે. આ મેટર કોર્ટમાં છે અને આ મામલે કોર્ટનો નિર્ણય આખરી રહેશે.

Tags: casegujaratPirana
Previous Post

ભલે આપણે નહીં હોઈએ, પરંતુ આ રાષ્ટ્ર હંમેશા રહેશે : મોદી

Next Post

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

પોરબંદરનાં ૫૦૦ ટનનાં વહાણ ‘જમના સાગર’ની જળ સમાધિ

પોરબંદરનાં ૫૦૦ ટનનાં વહાણ ‘જમના સાગર’ની જળ સમાધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.