Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોર : વળાવડમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ

પાણી ઢોળવા બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે બઘડાટી થતા ૮ વ્યક્તિને ઇજા

aaspassdaily by aaspassdaily
2022-08-22 14:02:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોર તાલુકાના વળાવડ ગામમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ શિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ ઉપરાંત જેરામભાઈ રાઘવભાઈ ખીમસુરીયા (ઉ.વ.૪૦) રાઘવભાઈ નારણભાઈ (ઉ.વ.૬૫) તેમજ સામા પક્ષે હિંમતભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.૫૩) લક્ષ્મીબેન હિંમતભાઈ મકવાણા (ઉ.વ. ૫૨) બાબુભાઈ હિંમતભાઈ મકવાણા (ઉ.વ.૨૭) ગોવિંદભાઈ હિંમતભાઈ (ઉ.વ.૨૬) ને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે.
મારમારીની આ ઘટનાના પગલે સિહોર પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

Tags: juth athdamansihorvalavad
Previous Post

મહાપાલિકામાં ડે.કમિશનર-એડમીન, જનરલ અને સિટી એન્જિનીયરનો ચાર્જ આખરે સોંપાયો

Next Post

બોરતળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
બોરતળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

બોરતળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

ભાવનગર સહિત ગુજરાતના પ્રવાસમાં કેજરીવાલ અને સિસોદિયાની સુરક્ષા વધારવા આપની માંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.