dharmendravaghela

dharmendravaghela

ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામમાં પાણી ભરેલી ખાણમાં યુવાન ડૂબવાની આશંકા સાથે આદરેલી શોધખોળ બાદ યુવાનની મળી લાશ મળી આવી હતી....

અક્ષરવાડી મંદિરનો ૨૦મો પાટોત્સવ ભાવ અને ઉલ્લાસભેર ઉજવાયો

અક્ષરવાડી મંદિરનો ૨૦મો પાટોત્સવ ભાવ અને ઉલ્લાસભેર ઉજવાયો

ભાવનગરનાં વાઘાવાડી રોડ પર મ્છઁજી સ્વામિનારાયણ મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ, કૃષ્ણ ભગવાન, રાધાજી, હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજ, શંકર -પાર્વતીજી -...

વલભીપુરના મેલાણાની સીમમાં જીવતો વીજ વાયર તુટતા ૬ પશુ મોતને ભેટ્યા

વલભીપુરના મેલાણાની સીમમાં જીવતો વીજ વાયર તુટતા ૬ પશુ મોતને ભેટ્યા

વલભીપુર તાલુકાના મેલાણા ગામે પી.જી.વી.સી.એલ.નો જીવંત વીજ વાયર ૬ અબોલ પશુઓ ઉપર પડતા ખેતરમાં ચરાણ કરતા છ પશુઓના કરૂણ મોત...

બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને અનુલક્ષીને ગુજરાત સરકાર સતર્ક : પોલ્ટ્રી ફાર્મમાં સઘન તપાસ

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. સંક્રમણ ગુજરાતમાં ન ફેલાય તે હેતુથી પશુપાલન વિભાગે ઍલર્ટ જાહેર...

ચારધામ યાત્રા માટે હવે ઋષિકેશ હરિદ્વાર, જોલીગ્રાંટથી ઉડાન ભરી શકશે

કેદારનાથ ક્ષેત્રમાં ખરાબ હવામાનના કારણે બે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ

ઉત્તરાખંડના ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. જોકે, આ દરમિયાન કેદારનાથ ક્ષેત્રમાં હવામાનમાં અચાનક પલટાયું હતું. તેમજ ગાઢ ધુમ્મસ છવાયું...

ડોનાલ્ડ ટ્રમ્પ ક્વાડ સમિટ માટે ભારત આવે તેવી શક્યતા

ઈરાન સામેનો યુદ્ધવિરામ નાજુક તબક્કામાં : ટ્રમ્પ

ઈરાન જે રીતે વાટાઘાટો કરી રહ્યું છે અને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની બાબતથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નિરાશ થયા છે....

સરહદ પર કાંટાળા તાર લગાવવાથી વિવાદ ઉકેલાશે નહીં : બાંગ્લાદેશ

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનના વિદેશ મામલાના સલાહકાર હુમાયૂં કબીરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, બાંગ્લાદેશને 'કાંટાળા તાર' બતાવીને...

Page 59 of 1126 1 58 59 60 1,126