મુસ્લીમ સમાજના મહોરમ પર્વ નિમિત્તે શહેરમાં ૩૪ સહિત જીલ્લામાં ૧૨૮ તાજીયા કાલે પડમાં આવશે

મુસ્લીમ બિરાદરોના પવિત્ર મહોરમ તહેવાર નીમીત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઈમામહુસૈન રદી.અલ્લાહો આલા અનહો અને જાનિસાર સાથીદારોની કરબલાના મેદાનમાં થયેલી...

Read more

સી.સી.ટી.વી. અને ‘નેત્રમ’ પ્રોજેક્ટની મદદથી ભાવ. પોલીસે વેપારીને નાણાં પરત અપાવ્યા

ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. એન. ગોહિલના માર્ગદર્શન...

Read more

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

શાશ્વત તીર્થ પાલીતાણાના તળેટી રોડ પર આવેલ નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાની વિધિનો મંગલમય પ્રારંભ થયો છે. મુનિ યશોવર્ધનજી મહારાજ, મુનિ...

Read more

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના માઢિયા ગામે આવેલા ખાંભીવાળા પાંચાદાદાના મંદિરે ગત તા. ૨૦/૦૬/૨૦૨૬ના રોજ સાંજના સાતેક વાગ્યા દરમિયાન ચોરીની...

Read more

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એમ. ગોહીલે એક મોટી છેતરપિંડી અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ અને...

Read more

જેસરના ઉગલવાણ ગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૪ ઝડપાયા

ભાવનગર જિલ્લાના મોટા ખુટવડા પોલીસ સ્ટેશનની ટીમ રાત્રિ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે જેસર તાલુકાના...

Read more

મોટા ખુટવડાના શિતળાઈ પ્લોટમાં મોડી રાત્રે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ૪ ઝબ્બે

ભાવનગર જિલ્લાના મોટા ખુટવડા પોલીસ સ્ટેશનની ટીમ મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન રાત્રે ૧:૨૦ વાગ્યે ખાનગી રાહે મળેલી ચોક્કસ...

Read more

પાલીતાણામાં ટ્રાવેલ્સની ઓફિસમાંથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો

rભાવનગર એસ.ઓ.જી. પોલીસના એ.એસ.આઈ. હરેશભાઈ ઉલ્વાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાલીતાણા ટાઉન પોલીસ સાથે રાખીને તળેટી રોડ પર આવેલી 'મયુર...

Read more

સિહોર ન.પા.ના જેસીબી મશીનજાણી જોઈને બંધ રખાતા હોવાના આક્ષેપ!

સિહોર નગરપાલિકાના જે.સી.બી. મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેતા વિપક્ષનેતા જયરાજસિંહ મોરી દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી...

Read more

વડીલોના આશરા માટેની આ શ્રેષ્ઠ સંસ્થા છે: પ.પૂ. આનંદબાવા

ભાવનગર વૃધ્ધાશ્રમના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન સ્થાપક ટ્રસ્ટી હર્ષદભાઈ શેઠ તથા દાતા પરિવારના પારૂલબેન અચ્યુતભાઈ મહેતાના વરદ્ હસ્તે નંદાલય હવેલીના પ.પૂ....

Read more
Page 22 of 201 1 21 22 23 201