કેજરીવાલના ઘરની બહાર સ્વાતિ માલીવાલે ટેમ્પ ભરીને કચરો ફેંક્યો

AAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને ગુરુવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. દિલ્હીમાં સ્વચ્છતા મુદ્દે માલીવાલ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે...

Read more

મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

છેલ્લા ત્રણ દિવસમાં, 1500થી વધુ લોકો તેમના પ્રિયજનોને શોધવા ડિજિટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર પહોંચ્યા. ભાગદોડ પછી કેટલા લોકો ગુમ...

Read more

વોશિંગ્ટન ડીસીમાં પેસેન્જર પ્લેન અને હેલિકોપ્ટરની ટક્કર : અનેક મૃતદેહો મળી આવ્યા

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ છે. દુર્ઘટના બાદ પેસેન્જર વિમાન પોટોમેક નદીમાં પડી...

Read more

અમૃત સ્નાન કરવા ગયેલા મહેશ પટેલ બન્યા ભાગદોડનો શિકાર

મહાકુંભના સંગમ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે50 લોકો ઘાયલ છે. એક ગુજરાતી શ્રદ્ધાળુનું અવસાન થયું છે....

Read more

પ્રયાગરાજના સંગમ ઘાટ પર નાસભાગમાં ગોધરાનો કિશોર દબાયો : ત્રણ મહિલા વિખૂટી પડી

પ્રયાગરાજના મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. જેમા ગોધરાના 7...

Read more

વિવિધ રાજ્યો માટે આપત્તિ નિવારણ માટે રૂ. 3027.86 કરોડ મંજૂર

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ (એચએલસી) એ વિવિધ રાજ્યો માટે ડિઝાસ્ટર...

Read more

યમુનામાં ઝેરના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના યમુનામાં ઝેર આપવાના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. બુધવારે સવારે દિલ્હીમાં રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર...

Read more

ન્યાયિક પંચ 30 મૃત્યુની તપાસ કરશે; મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર

મહાકુંભમાં થયેલી નાસભાગ પર CM યોગીએ પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે 'લગભગ 30 લોકોના મોત થયા છે. આ ઘટનાથી હું...

Read more

મહાકુંભમાં ત્રણ શંકરાચાર્યોએ કર્યું અમૃત સ્નાન

મૌની અમાવસ્યા પર પ્રથમ ત્રણ શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું હતું. સાધુઓ અને સંતો નાનાં-નાનાં ગ્રુપમાં તેમના ઈષ્ટદેવ સાથે સંગમ સ્નાન...

Read more
Page 116 of 515 1 115 116 117 515