મહારાષ્ટ્રમાં પોલીસ અને વારકરીઓ વચ્ચે ઘર્ષણ

મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે પોલીસ કર્મચારીઓ અને વારકરીઓ ( ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વિઠ્ઠલના ભક્તો) વચ્ચે અથડામણ થઈ હતી. આ...

Read more

શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મામલે પૂણેના IT એન્જિ.ની ધરપકડ

એનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે....

Read more

ગરીબ પરિવારમાંથી એક તમિળ, ભારતનો વડાપ્રધાન બનવો જોઈએ- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2024ની ચૂંટણી પહેલા વિપક્ષોને પરેશાન કરી શકે તેવો દાવ રમ્યો છે. દક્ષિણના રાજ્યોમાં સતત હાર બાદ...

Read more

ચાર વર્ષમાં દેશભરમાં બોરવેલમાં પડી જવાથી 281 બાળકોના મોત

દેશભરમાં બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં મધ્યપ્રદેશના સિહોરમાં ત્રણ વર્ષની માસૂમ સૃષ્ટિ 300 ફૂટ...

Read more

અમરનાથ યાત્રા દરમિયાન ડીપ ફ્રાઈડ અને ફાસ્ટ ફૂડ આઈટમ્સ, જલેબી અને હલવો,પુરીઓ અને છોલે ભટુરે પર પ્રતિબંધ

અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. તમે અમરનાથ યાત્રા દરમિયાન ઠંડા પીણા, સ્નેક્સ, ડીપ ફ્રાઈડ અને ફાસ્ટ...

Read more

પાંચ રાજયોની ધારાસભા સાથે જ લોકસભા ચૂંટણી યોજાવાની ભાજપની તૈયારી!

દેશમાં લોકસભા ચૂંટણી વહેલી યોજાવાની અટકળોને વેગ મળ્યો છે. એક તરફ ભારતીય જનતાપક્ષના મોવડીમંડળે બેઠકોનો દૌર સર્જીને તમામ રાજયોમાં તેમના...

Read more

અમરનાથ યાત્રાના રૂટ પર ટેન્ટ સિટી, વાઈફાઈ હોટસ્પોટ અને યોગ્ય લાઈટીંગની પણ વ્યવસ્થા

1 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ માટે જમ્મુ અને શ્રીનગરથી નાઈટ એર સર્વિસ ઉપલબ્ધ રહેશે. અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા...

Read more

બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 900 કિમી દૂર

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થયું છે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. બિપરજોય વાવાઝોડું...

Read more

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના: દુર્ગ-પુરી એક્સપ્રેસના કૉચમાં લાગી આગ

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ અલગ-અલગ જગ્યાએ ટ્રેન દુર્ઘટના સામે આવી રહી છે. આ દરમિયાન હવે દુર્ગ-પુરી એક્સપ્રેસના એસી કોચમાં...

Read more
Page 408 of 512 1 407 408 409 512