સમાચાર

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા દળો સામેની હિંસા સતત વકરી રહી છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મીએ એક સત્તાવાર નિવેદન જાહેર...

Read more

ઈરાન વિરુદ્ધ કાર્યવાહી યોગ્ય,વિશ્વને તેના પરિણામો જોવા મળશે : ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે ઈરાન અંગે એક મોટો અને મહત્ત્વનો સંકેત આપ્યો છે. તેમણે દાવો કર્યો...

Read more

ભારતમાં આજથી દોડશે સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન

ભારતીય રેલવે આજે એક અત્યંત આધુનિક, પ્રદૂષણ મુક્ત અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટના નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહી છે. પ્રદૂષણ ઘટાડવાની...

Read more

ગેરકાયદે ઘૂસણખોરી મામલે ચાર રાજ્યોમાં ઈડીના દરોડા

રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસર ઘૂસણખોરી, નકલી ભારતીય દસ્તાવેજો તૈયાર કરવા અને ભારતમાં તેમના કાયમી વસવાટ સંબંધિત મની લોન્ડરિંગ કેસના...

Read more

લોઢાવાળા હોસ્પિટલમાં યોજાયેલા ફ્રી મેગા કેમ્પમાં 81 દર્દીએ લીધેલો લાભ

ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ વી.સી.લોઢાવાળા માતૃત્વ અને બાળ હોસ્પિટલ, પ્રતાપરાય શામજીભાઈ પારેખ પોલીકલીનીક, સંઘ ભવન, પથિકાશ્રમ, ભાવનગર ખાતે સ્વ....

Read more

ટ્રાફિક અવેરનેસનો ફ્લોટ આકર્ષણ બન્યો

ગુજરાતની બીજા નંબરની ભાવનગરની રથયાત્રામાં ભાવનગર જિલ્લા પોલીસ આયોજિત ટ્રાફિક ઓવેરનેસ રથનું jઆયોજન કરવામાં આવ્યું છે ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અને...

Read more

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં અષાઢી બીજની ભકિતમય ઉજવણી.

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં અષાઢી બીજના પાવન અવસરે ભક્તિ, સંસ્કૃતિ અને ભારતીય પરંપરાના રંગોથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય...

Read more

ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે કાષ્ટના રથમાં બિરાજમાન થઇ ભક્તોને દર્શન આપવા નીકળ્યા ભગવાન ભક્તોના દ્વારે

સમગ્ર ગોહિલવાડમાં આજે અષાઢી દૂજના પવિત્ર પર્વે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. “જય જય જગન્નાથ” અને “હાથી, ઘોડા, પાલકી,...

Read more

આર્જેન્ટિના ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું

આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો. આર્જેન્ટિના હવે ફાઇનલમાં સ્પેનનો સામનો કરશે. આર્જેન્ટિના હવે તેના...

Read more

ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ.બહેન સુભદ્રાજીની નગર જોવા માટેની ઇચ્છા પૂરી કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીએ આજના...

Read more
Page 17 of 1288 1 16 17 18 1,288