સમાચાર

પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ

ગુજરાતમાં ઘણા પૂર્વ મંત્રીઓની સુરક્ષામાં મોટો ફેરફાર થયો છે. રાજ્ય સરકારે સુરક્ષા રિવ્યૂ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે....

Read more

ગુજરાત સરકારે એક જ દિવસમાં કર્યા 9,852 કરોડના MOU

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે....

Read more

મુંબઈમાં લાઈવ શો દરમિયાન સોનૂ નિગમ પર હુમલો

મુંબઈમાં બોલીવુડના પ્લેબેક સિંગર સોનૂ નિગમ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. એક લાઈવ શો દરમિયાન સિંગર સોનૂ નિગમ...

Read more

આજે પણ અનેક ટ્રેનો પ્રભાવિત : તંત્રએ તાબડતોબ દોડી જઇ રેલ વ્યવહાર પૂર્વવત કરવા કરેલી કાર્યવાહી સામે સવાલ

ભાવનગર રેલ ડિવીઝનમાં ધોળા જંક્શન યાર્ડ ખાતે રવિવારે સાંજે માલગાડી પાટા પરથી ઉતરી જવાની બનેલી ઘટનાના પગલે આજે બીજા દિવસે...

Read more

રેલ્વે સ્ટેશન પાસેની ચાર દુકાનો હટાવવામાં ૨૦ વર્ષે નૈતિક્તા જાગી !

ભાવનગર મહાપાલિકા દ્વારા વર્ષો પૂર્વે કેબીનો રાખવા દઇ તેનું ભાડુ વસુલવાની પ્રથા અમલમાં હતી જે વર્ષ ૨૦૦૧થી તત્કાલીન કમિશનર મુકેશકુમારના...

Read more

કોર્પોરેશને જપ્ત કરેલી મિલ્કતના સીલ તોડી કોટક મહિન્દ્રા બેંકને ભાડે આપી દેવાઇ : પુનઃ સીલ

શહેરના રાજકોટ રોડ પર એક મિલ્કતને કોર્પોરેશન દ્વારા પાંચ-સાત વર્ષ પૂર્વે વેરો વસૂલવા સીલ કરાઇ હતી જેના સીલ ખોલીને આ...

Read more

સ્વ. પુરૂષોત્તમભાઈ મોદીના સ્મરણાર્થે ગ્રીનસીટી દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

શિવરાત્રીના પવિત્ર દિને સ્વ.પુરૂષોત્તમભાઈ ઈશ્વરલાલ મોદીના સ્મરણાર્થે તેઓની પ્રથમ માસિક તિથિ નિમિત્તે ગ્રીનસીટી દ્વારા ચંપા, કરંજ તથા કંચનારના ૧૧ વૃક્ષોનું...

Read more

ગોડીજી જીનાલયની આવતીકાલે ૧૯૨મી સાલગીરીની ઉજવણી

શહેરની મધ્યમાં વોરા બજાર ખાતે બીજા નંબરના અતિપ્રાચીન જિનાલય અને જૈનો તથા અનેક જૈનેતરોના આસ્થાના કેન્દ્રબિંદુ એવા ગોડીજી જીનાલયની ૧૯૨મી...

Read more

લોક નૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠની હેટ્રીક

ગત તા.૧૬ને ગુરૂવારના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે એકસેલ એકસપ્રેશન ૨૦૨૩ના વિનર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં...

Read more

કષ્ટભંજનદેવને કેસુડાનો દિવ્ય શણગાર કરી ધાણી,ખજુર-દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવારના રોજ કષ્ટભંજનદેવ...

Read more
Page 915 of 1253 1 914 915 916 1,253