ભારતી આશ્રમના વિવાદમાં નવો વળાંક : મહામંડલેશ્વર હરિહરાનંદે સમાધાનની વાત નકારી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમની 500 કરોડની મિલકતને લઈ ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોવાનો 10 માર્ચે દાવો કરાયો...

Read more

આસારામ 85 વર્ષનો છે અને બહુ બીમાર છે, કાલે હોય કે ના હોય

દુષ્કર્મ કેસમાં આસારામ 10 વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં છે ત્યારે બાકીની સજા રદ કરવા ઉપરાંત ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને...

Read more

વિપુલ ચૌધરીએ પાટીદારોની માફી માગી

10 માર્ચે અર્બુદા સેવા સમિતિના એક કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને લઈ આપેલા એક નિવેદનને લઈ વિવાદ છેડાયો હતો. ચૌધરીએ...

Read more

પડતર માગણીઓ લઈને સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં

જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓ લઈને રાજ્યનાં જુદાં-જુદાં સરકારી ખાતાંના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને...

Read more

શંખેશ્વરમાં અકસ્માત બાદ આગ લાગી: બે લોકો જીવતા ભૂંજાયા

પાટણના શંખેશ્વર નજીક આજે સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ...

Read more

ડો.વૈશાલી જોશી આપઘાત કેસમાં પોલીસ ઈન્સપેક્ટર ખાચર વિરુદ્ધ નોંધાયો ગુનો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોષીના આત્મહત્યા કેસમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગના પી.આઈ બી.કે.ખાચર વિરુદ્ધ આઈપીસીની કલમ 306 મુજબ ગાયકવાડ...

Read more

જુહાપુરાના મેટ્રો ફ્લેટમાં આગ લાગતા એક વૃદ્ધાનું મોત : 200 લોકોને ફાયરની ટીમે બચાવ્યા

અમદાવાદ શહેરના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે ફતેવાડી વિસ્તારમાં મેટ્રો...

Read more

વડોદરાનાં એકતા નગરમાં બે જૂથો બાખડયા : 3- લોકો ઈજાગ્રસ્ત

વડોદરાના આજવાના એકતાનગરમાં 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર શહેરના એકતાનગરમાં હનુમાનજીના મંદિરમાં આરતી અને અઝાન...

Read more

સાણંદ સહિત 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનો PM મોદીએ કર્યો શિલાન્યાસ

ધોલેરા ખાતે સેમિકંડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે 1962 થી આ પ્રયાસ ચાલતો હતો. જેમાં આજે સફળતા...

Read more
Page 120 of 296 1 119 120 121 296