Tag: Maharashtra

‘જનતાના મનમાં તો હું જ મુખ્યમંત્રી છું’ : શિંદે

‘જનતાના મનમાં તો હું જ મુખ્યમંત્રી છું’ : શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તે અંગેની સસ્પેન્સનો અંત નથી આવી રહ્યો. હવે કાર્યકારી સીએમ એકનાથ શિંદેએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં ...

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર કે સરપ્રાઈઝ ? : આજે નવા CMના નામ પર લાગી શકે છે મોદીની મહોર

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર કે સરપ્રાઈઝ ? : આજે નવા CMના નામ પર લાગી શકે છે મોદીની મહોર

મહારાષ્ટ્રમાં આજે નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે. આ માટે દિલ્હીમાં મહાગઠબંધનના ત્રણેય પક્ષોના નેતાઓની બેઠક યોજાશે. આગામી સીએમ બીજેપીના ...

એકનાથ શિંદેએ રાજ્યના ગૃહમંત્રાલયની કરી માંગ

એકનાથ શિંદેએ રાજ્યના ગૃહમંત્રાલયની કરી માંગ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામ પર ચર્ચા ચાલી રહી છે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ રાજ્યના ગૃહમંત્રાલયની માંગ કરી છે. અત્યાર સુધી શિવસેના ...

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમની સાથે ડેપ્યુટી સીએમ ...

મહારાષ્ટ્રમાં સરકારની ફોર્મ્યુલા નક્કી, અઢી વર્ષ ફડણવીસ હશે CM

મહારાષ્ટ્રમાં સરકારની ફોર્મ્યુલા નક્કી, અઢી વર્ષ ફડણવીસ હશે CM

મહારાષ્ટ્રમાં ભાજપને અત્યાર સુધીની સૌથી મોટી જીત અપાવનાર દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. RSS અને ભાજપે ...

મહારાષ્ટ્ર – ઝારખંડમાં ઉત્સાહભેર મતદાન : મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે નિર્ણાયક જંગ

મહારાષ્ટ્ર – ઝારખંડમાં ઉત્સાહભેર મતદાન : મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે નિર્ણાયક જંગ

દેશમાં રાજકીય રીતે અત્યંત પ્રતિષ્ઠાજનક મહારાષ્ટ્ર તથા ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન શરૂ થયુ છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો ઝારખંડમાં બીજા ...

મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન : નક્સલીઓના ગઢમાં સૌથી વધુ લોકોએ આપ્યો મત

મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન : નક્સલીઓના ગઢમાં સૌથી વધુ લોકોએ આપ્યો મત

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ...

શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો

શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો

શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો, માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ અનિલ દેશમુખ નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રના ...

મહારાષ્ટ્ર-ઝારખંડમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત

મહારાષ્ટ્ર-ઝારખંડમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. મહારાષ્ટ્રની તમામ 288 અને ઝારખંડની ...

Page 5 of 16 1 4 5 6 16