Tag: moraribapu

રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

હીરાબાના નિર્વાણને પ્રણામ સાથે મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી

હીરાબાના નિર્વાણને પ્રણામ કરી હ્રદયના ભીના ભાવ સાથે મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી હતી. "યશસ્વી અને અમારા રાષ્ટ્રના રાષ્ટ્ર પુરુષ, આત્મીય વડાપ્રધાન ...

રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

મોરારીબાપૂએ હીરાબાના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થવાની પ્રાર્થના કરી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માતા હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારની માહિતી ...

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના ૧૬ જવાનોના પરિવારોને મોરારીબાપુની રૂ.૨૫-૨૫ હજારની સહાયની જાહેરાત

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના ૧૬ જવાનોના પરિવારોને મોરારીબાપુની રૂ.૨૫-૨૫ હજારની સહાયની જાહેરાત

થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. ...

બિહારમાં ઝેરી દારૂ પીવાને લીધે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા અઢી લાખની સહાય

બિહારમાં ઝેરી દારૂ પીવાને લીધે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા અઢી લાખની સહાય

ગત દિવસોમાં બિહારના સરન જીલ્લાના છાપરા, મશરખ, આમોર અને મઢોરા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાને કારણે ૫૦ લોકોના મૃત્યુ થયા છે. ...

મોરારીબાપુની રામકથાની રવિવારે થશે પુર્ણાહુતિ

મોરારીબાપુની રામકથાની રવિવારે થશે પુર્ણાહુતિ

નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરાયું છે જેમાં આજે કથાના ...

જવાહર મેદાન ખાતે ચાલતી રામકથામાં ચોથા દિવસે મોરારિબાપુએ ગુરૂ-શિષ્યની વાત કરી

જવાહર મેદાન ખાતે ચાલતી રામકથામાં ચોથા દિવસે મોરારિબાપુએ ગુરૂ-શિષ્યની વાત કરી

શહેરના જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના જયંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલ) દ્વારા પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને યોજવામાં આવેલી રામકથાના ...

લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્માનું મોરારીબાપુના હસ્તે સન્માન

લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્માનું મોરારીબાપુના હસ્તે સન્માન

ભાવનગરમાં પૂ.મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. સ્વ.નાનાલાલ ભવાનભાઈ પટેલ (વાનાણી) ટ્રસ્ટ - જયંતભાઇ વાનાણી (બુધાભાઈ પટેલ) પરિવાર દ્વારા આયોજિત આ ...

ભાવનગરમાં કાલથી મોરારિબાપુની રામકથા : તૈયારીઓ પૂર્ણ

ભાવનગરમાં કાલથી મોરારિબાપુની રામકથા : તૈયારીઓ પૂર્ણ

ભાવનગરની ભૂમિ પર લાંબા સમય બાદ ગોળીબાર હનુમાનજીના ચરણોમાં જવાહર મેદાન ખાતે આવતીકાલ તા.૩ને શનિવારથી પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રારંભ ...

નાનાલાલ ભવાનભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩ ડિસેમ્બરથી ભાવનગરમાં પૂ.મોરારીબાપુની રામકથા

નાનાલાલ ભવાનભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩ ડિસેમ્બરથી ભાવનગરમાં પૂ.મોરારીબાપુની રામકથા

ભાવનગરના આંગણે આગામી ૩ ડિસેમ્બરથી કથાકાર પૂ.મોરારીબાપુની રામકથાનું ભાવનગરના નાનાલાલ ભવાનભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે. શહેરના જવાહર ...

Page 2 of 3 1 2 3