Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જિલ્લાના ૪૭૬ ગામો લમ્પીના લપેટમાં, પશુનો સત્તાવાર મૃત્યુઆંક ૪૨૧ થયો

જિલ્લામાં ૧૦૦ ટકા રસીકરણનો દાવો છતાં સતત આગળ ધપતો લમ્પી વાયરસ

aaspassdaily by aaspassdaily
2026-03-18 19:31:08
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સમગ્ર રાજ્યમાં તરખાટ મચાવનાર ગૌવંશના રોગચાળા લમ્પી વાયરસે ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ ઉમરાળા તાલુકાથી પગપેસારો કર્યો હતો. હાલ જિલ્લાના દરેક તાલુકાઓ લમ્પીના લપેટમાં છે. ભાવનગર જિલ્લાના ૬૮૦ ગામોમાંથી ૪૭૬ ગામોના પશુમાં લમ્પી વાયરસે દેખા દીધી છે અને કુલ ૫,૮૫૭ પશુઓ તેની ઝપેટમાં આવ્યા છે તે પૈકી ૪૨૧ પશુઓના મોત થયા છે. જાે કે, આ સત્તાવાર આંક છે. જ્યારે બિનસત્તાવાર આંક મુજબ હજારો પશુઓ મોતના મુખમાં ધકેલાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં લમ્પી વાયરસને આગળ વધતો અટકાવવા ૧૦૦ ટકા રસીકરણ થયાનો તંત્રનો દાવો છે પરંતુ દિનપ્રતિદિન પશુઓ લમ્પીની લપેટમાં આવતા રહે છે. ફેક્ટ ફાઇલ
૫,૮૫૭ લમ્પીથી અસરગ્રસ્ત પશુઓ ૩,૫૨૫ પશુઓ રિકવર ૧૯૧૧ લમ્પીના એક્ટિવ કેસ ૪૨૧ પશુઓના મોત ૨.૩૯ લાખ પશુઓનું રસીકરણ ૪૭૬ ગામોમાં લમ્પી ફેલાયો
Tags: bhavnagarLampy
Previous Post

ભાવનગરના માર્ગો પર બે હજારથી વધુ પશુઓ રખડે છે, તંત્ર પકડે છે આંગળીના વેઢે ગણાય તેટલા !

Next Post

ડોક્ટર હનિટ્રેપ પ્રકરણ : જયંતી ભાનુશાળી હત્યા કેસની આરોપી મનીષા સુધી તાર લંબાયા

aaspassdaily

aaspassdaily

Related News

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત
ભાવનગર

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

June 23, 2026
મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો
ભાવનગર

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

June 23, 2026
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા
ભાવનગર

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

June 23, 2026
Next Post
ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી અને એક શખ્સની ધરપકડ

ડોક્ટર હનિટ્રેપ પ્રકરણ : જયંતી ભાનુશાળી હત્યા કેસની આરોપી મનીષા સુધી તાર લંબાયા

લકુલીશ યોગ યુનિ.ના સ્થાપક યોગરત્ન રાજશ્રી મુનિ બ્રહ્મલીન

લકુલીશ યોગ યુનિ.ના સ્થાપક યોગરત્ન રાજશ્રી મુનિ બ્રહ્મલીન

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.