Wednesday, April 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શંખેશ્વરનાં પંચાસર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

બેફામ કારચાલકે લીધા અફડેટે, અન્ય 2 પદયાત્રીઓને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

aaspassdaily by aaspassdaily
2026-03-19 06:35:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

પાટણ જિલ્લામાં વધુ
ક અકસ્માતની ઘટના સામે આવી છે. સોમવારે મોડી રાત્રે રાધનપુરથી ચોટીલા જવા નીકળેલા ચાર જેટલા પદયાત્રીઓ શંખેશ્વર નજીક પંચાસર ગામ પાસે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન પાછળથી આવી રહેલ એક કારના ચાલકે કાબુ ગુમાવતા પદયાત્રીઓને હડફેટે લીધા હતા. જે બાદમાં કાર ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. આ તરફ ગંભીર ઇજાઓને કારણે ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે મોડી રાત્રે રાધનપુરથી ચોટીલા જવા નીકળેલા ચાર જેટલા પદયાત્રીઓ શંખેશ્વર નજીક પંચાસર ગામ અકસ્માત નડ્યો હતો. જેમ એક બેફામ બનેલા કારચાલકે પ્રથમ પદયાત્રીઓ અને બાદમાં એક રિક્ષાને અડફેટે લીધા હતા. જેમાં અત્યાર સુધી પદયાત્રી તેમજ રિક્ષામાં બેઠેલા બાળક મળી 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. બેફામ બનેલી કારે પહેલા પદયાત્રીઓને અડફેટે લીધા બાદ રોકાવવના બદલે પુર ઝડપે ગાડી હંકારી હતી. આગળ 200 મીટર દૂર જતા જ પસાર થઈ રહેલ અન્ય એક રિક્ષાને ધડાકાભેર ટકરાઈ ગાડી પલટી મારી ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. જેમાં 4 પદયાત્રીઓ પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ સાથે રિક્ષાને ટક્કર વાગતાં પલટી મારતાં મુસાફર પૈકી અંદાજે દશ વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું. જોકે અત્યાર સુધી રિક્ષા ચાલક તેમજ અન્ય ત્રણ પદયાત્રીઓ મળી 4 લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી.
Tags: car accidentpanchasarshankheshvar
Previous Post

રેલવે સ્ટેશન પર રાતે માતાની બાજુમાંથી બાળક ઉપાડીને ભાગ્યો શખ્સ

Next Post

પોલીસ કર્મીઓને ઓગષ્ટ મહિનાથી જ પગાર વધારો આપી દેવાશે

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?
તાજા સમાચાર

ગુજરાતની પાલિકા અને પંચાયતમાં ફરી કમળ ખીલ્યું

April 28, 2026
તાજા સમાચાર

હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ભરત કપૂરનું ૮૦ વર્ષની વયે નિધન

April 28, 2026
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયાના જકાર્તામાં બે ટ્રેન અથડાતા સાત લોકોના મોત

April 28, 2026
Next Post

પોલીસ કર્મીઓને ઓગષ્ટ મહિનાથી જ પગાર વધારો આપી દેવાશે

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ મસ્જીદ પરિસરનો વિડીયોગ્રાફી કરવા આદેશ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.