Tuesday, September 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગુજરાત ચેમ્બરની ફુડ એન્ડ ડેરી ટાસ્કફોર્સમાં બૈજુ મહેતાની નિમણૂંક

aaspassdaily by aaspassdaily
2022-08-30 12:51:33
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફુડ એન્ડ ડેરી ટાસ્કફોર્સ ૨૦૨૨-૨૩માં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના કમિટી મેમ્બર બૈજુ મહેતાની નિમણૂંક કરવામાં આવી છે, સતત ૬ ટર્મથી તેઓની નિમણૂંક આ ટાસ્કફોર્સમાં થઇ રહી છે, જે એક નોંધનીય બાબત છે. આ ક્ષેત્રના તેમના અનુભવ અને નિપુણતાનું યોગદાન તેઓ સતત ફુડ ઇન્ડસ્ટ્રીઝમાં આપી રહ્યા છે.
હ્લજીજીછૈં, પેકેજીંગ એન્ડ લેબલિંગ, વેઇટ એન્ડ મેઝરમેન્ટ, જીએસટી વિગેરેના ઘણા જટિલ કાયદાઓ છતાં ઇન્ડિયામાં દર વર્ષે ૧૧ ટકાના દરે ફુડ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રૌથ થઇ રહ્યો છે. જે ગ્લોબલ ગ્રોથ ૫ ટકા કરતા બમણો છે. ભારત એક ખેતીપ્રધાન દેશ છે વળી પોપ્યુલેશન, ઇન્કમ રાઇઝ, શહેરીકરણ, વર્કીગવુમન વગેરે અસંખ્ય કારણોને લીધે હજુ પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં ખુબ જ ગ્રોથનો અવકાશ રહેલ છે તેમ બૈજુ મહેતાએ જણાવેલ. તેઓ ભાવનગરના દાસ પેંડાવાળા પરિવારના સભ્ય છે.

 

Tags: baiju mehtabhavnagargujarat chembar
Previous Post

સરકારી યોજનામાં લાભાર્થી છેતરાયા : હાઉસિંગ બોર્ડે પૈસા ઉઘરાવી લીધા, ગરીબોને ઘરનું ઘર મળ્યું નહિ અને હપ્તા શરૂ

Next Post

વનડે વન ડિસ્ટ્રીક : ભાજપ પ્રમુખ પાટીલ શનિ રવિ બે દિવસ ભાવનગરમાં, કાર્યક્રમોની ભરમાર

aaspassdaily

aaspassdaily

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post

વનડે વન ડિસ્ટ્રીક : ભાજપ પ્રમુખ પાટીલ શનિ રવિ બે દિવસ ભાવનગરમાં, કાર્યક્રમોની ભરમાર

કેવડાત્રીજ નિમિતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કેવડાનો દિવ્ય શૃંગાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.