Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વનડે વન ડિસ્ટ્રીક : ભાજપ પ્રમુખ પાટીલ શનિ રવિ બે દિવસ ભાવનગરમાં, કાર્યક્રમોની ભરમાર

ચૂંટણી પૂર્વે કાર્યકરોમાં જાેમ અને જુસ્સો ભરવા તેમજ સમાજના દરેક વર્ગના લોકોને મળવા પાટીલનો પ્રવાસ

aaspassdaily by aaspassdaily
2022-08-30 12:53:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત આગામી તા .૩ અને ૪ ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવનાર છે . અને બે દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આગામી તા . તા .૩ ને શનિવારે ભાવનગર આવશે . જેમાં બપોરે ૩ઃ૩૦ કલાકે બાઇક રેલી તથા રોડ શો , સાંજે ૪ઃ૩૦ કલાકે જવાહર મેદાન ખાતે પેજ સમિતિ સંમેલન અને સાંજે ૬ કલાકે ઝવેરચંદ ઓડીટોરિયમ ખાતે સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે . જ્યારે તા .૪ ને રવિવારે સવારે ૯ઃ૩૦ કલાકે મ્છઁજી મંદિર ભાવનગર ખાતે સાધુ – સંતો , ધાર્મિક સંસ્થાઓ , સાહિત્યકારો , કલાકારો સાથે બેઠક યોજશે . સવારે ૧૧ કલાકે લાભાર્થીઓ અને મહિલાઓ સાથે ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતે સંવાદ અને બપોરે ૧૨ઃ૩૦ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે સહકારી આગેવાનો , સરપંચો , ખેડૂત આગેવાનો , સામાજિક આગેવાનો સાથે બેઠક તેમજ બપોરે ૩ઃ૩૦ કલાકે અટલ ઓડિટોરિયમ ખાતે શિક્ષકો , નિવૃત અધિકારીઓ , કર્મચારીઓ , વકીલો , ડૉકટરો , ઉદ્યોગપતિઓ , સી.એ.સાથે બેઠકનું આયોજન કરાયું છે . જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ વિગતો આપતા ઉમેર્યું હતું કે, બે દિવસમાં કુલ ૪૫ હજાર કાર્યકરો અને લોકોની સાથે પ્રદેશ પ્રમુખ સંવાદ કરશે.

 

Tags: bhavnagarbjppatil karyakram
Previous Post

ગુજરાત ચેમ્બરની ફુડ એન્ડ ડેરી ટાસ્કફોર્સમાં બૈજુ મહેતાની નિમણૂંક

Next Post

કેવડાત્રીજ નિમિતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કેવડાનો દિવ્ય શૃંગાર

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post

કેવડાત્રીજ નિમિતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કેવડાનો દિવ્ય શૃંગાર

રક્ષામંત્રી રાજનાથ સિંહે PM મોદીની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.