Saturday, November 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વનડે, વન ડિસ્ટ્રિક્ટને સફળ બનાવવા જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી સિહોર ખાતે મળી જિલ્લાની બૃહદ બેઠક

aaspassdaily by aaspassdaily
2022-09-01 14:33:52
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ઝોનના મહામંત્રી વિનોદભાઈ ચાવડા આગામી દિવસોમાં ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે
આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સમગ્ર જિલ્લાની બૃહદ બેઠક સિહોર ખાતે ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખ મુકેશભાઈ લંગાળિયાની અઘ્યક્ષતામાં યોજાઇ. આ બેઠકમાં પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અને રાજ્ય સરકારના મંત્રી આર.સી.મકવાણાએ ઉપસ્થિતિ રહી માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે જિલ્લા પ્રભારી ડો.કાનાબાર અને રેખાબેન ડુંગરાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ તેમજ ધારાસભ્યો કેશુભાઇ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, આત્મારામભાઈ પરમાર, પુર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પનોત, હર્ષદભાઈ દવે, મહામંત્રીઓ ભૂપતભાઇ બારૈયા, કેતન બાપુ કાત્રોડીયા, હરેશભાઇ વાઘ વિગેરેની ઉપસ્થિતિ રહી હતી.

Tags: bhavnagarBjp bethaksihor
Previous Post

ચાલો મેઘાણીના ગામમાં કાર્યક્રમ થકી ઝવેરચંદ મેઘાણીજીની ઉજવાઇ જન્મ જયંતિ…

Next Post

તંત્રની કામગીરી રાત દી’ શરૂ પરંતુ પકડાયેલા ઢોરની સંખ્યા નહિવત..

aaspassdaily

aaspassdaily

Related News

બિહારમાં એનડીએ જીત તરફ કૂચ – જેડીયુ અને ભાજપની 190 બેઠક પર લીડ
તાજા સમાચાર

બિહારમાં એનડીએ જીત તરફ કૂચ – જેડીયુ અને ભાજપની 190 બેઠક પર લીડ

November 14, 2025
ખેડૂતોએ ફરી ચળવળ શરૂ કરતા અમૃતસર-દિલ્હી હાઇવે પર શંભુ બોર્ડર બંધ કરવામાં આવી
તાજા સમાચાર

ખેડૂતોએ ફરી ચળવળ શરૂ કરતા અમૃતસર-દિલ્હી હાઇવે પર શંભુ બોર્ડર બંધ કરવામાં આવી

November 14, 2025
પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા
તાજા સમાચાર

પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા

November 14, 2025
Next Post
રખડતા પશુના મુદ્દે કડક વલણ, અઠવાડિયામાં રિપોર્ટ સોંપવા આદેશ

તંત્રની કામગીરી રાત દી' શરૂ પરંતુ પકડાયેલા ઢોરની સંખ્યા નહિવત..

વલ્લભીપુરના પચ્છેગામમાં આકાશી વિજળી ખેત મજુરને ભરખી ગઈ

વલ્લભીપુરના પચ્છેગામમાં આકાશી વિજળી ખેત મજુરને ભરખી ગઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.