Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમ મોદીએ નૌસેનાને સમર્પિત કર્યુ INS વિક્રાંત

aaspassdaily by aaspassdaily
2022-09-02 10:33:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચીના શિપયાર્ડમાં ઉપસ્થિત છે. તેઓ દેશના પ્રથમ શક્તિશાળી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને ભારતીય નૌકાદળને સોંપ્યુ છે. આ એરક્રાફ્ટ કેરિયરના આગમનથી દેશની દરિયાઈ સરહદો સુરક્ષિત થઈ જશે. આ ભારતના સમુદ્રી ઇતિહાસમાં સૌથી મોટું જહાજ છે.

ભારત પહેલા માત્ર પાંચ દેશોએ 40 હજાર ટનથી વધુ વજનનું એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. INS વિક્રાંતનું વજન 45 હજાર ટન છે. તે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે. INS વિક્રાંતને 100થી વધુ MSME દ્વારા પૂરા પાડવામાં આવતા સ્વદેશી ઉપકરણો અને મશીનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે અને તેમાં અત્યાધુનિક ઓટોમેશન સુવિધાઓ છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે, આજે કેરળનો દરેક ખૂણો ઓણમના પવિત્ર તહેવારની ખુશીથી છવાયો છે. ઉત્સાહના આ અવસર પર, કેરળને 4600 કરોડ રૂપિયાથી વધુના કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ભેટમાં આપવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે,આપણે ભારતીયોએ આઝાદીના અમૃતના આગામી 25 વર્ષમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો પ્રચંડ સંકલ્પ લીધો છે. વિકસિત ભારતના આ રોડમેપમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી ભૂમિકા છે. આપણા દેશમાં પ્રથમ મેટ્રો લગભગ 40 વર્ષ પહેલા ચાલી હતી. જેના 30 વર્ષમાં દેશે 250 કિ.મી. તેનાથી પણ ઓછું મેટ્રો નેટવર્ક તૈયાર કર્યુ હતું. છેલ્લા 8 વર્ષમાં દેશમાં 500 કિમીની મેટ્રો બની છે. 1000 કિમીથી વધુનો નવો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. એકથી વધુ મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે.

Tags: indiains vikrantkochimodi
Previous Post

અરવલ્લીમાં કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા,7ના મોત

Next Post

અરવલ્લીમાં કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા, 7ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
અરવલ્લીમાં કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા, 7ના મોત

અરવલ્લીમાં કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા, 7ના મોત

2 વિકેટથી જીત સાથે શ્રીલંકા પહોંચ્યું સુપર-4માં, બાંગ્લાદેશ એશિયા કપથી થયું બહાર

2 વિકેટથી જીત સાથે શ્રીલંકા પહોંચ્યું સુપર-4માં, બાંગ્લાદેશ એશિયા કપથી થયું બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.