Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શક્તિધામ ભંડારિયા બહુચરાજીમાં નવરાત્રી ઉત્સવની તૈયારીઓ, મંગળવારે મંડપ રોપણ

aaspassdaily by aaspassdaily
2022-09-02 14:09:24
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ભંડારિયા શક્તિધામ બહુચરાજી માતાના પુરાણ પ્રસિદ્ધ સ્થાનકે નવરાત્રી ઉત્સવ શ્રદ્ધા ભાવથી ઉજવાશે. કોરોનાકાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનો મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવા તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે અને તા.૬.૯.૨૨ને મંગળવારે મંડપ રોપણ વિધિ સંપન્ન થશે.
શાસ્ત્રોકત વિધિ અનુસાર ભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રિ ઉત્સવની પરંપરા રહી છે જે મુજબ જળજીલણી અગિયારસના રોજ સવારે ૧૦ કલાકે માણેકચોકમાં મંડપ રોપી અને ધ્વજાનું રોહણ કરવામાં આવશે. આ સાથે નવરાત્રી ઉત્સવ સંદર્ભે વિવિધ વિભાગોમાં કામગીરી હાથ ધરાશે. મંડપ રોપણ પ્રસંગે નિજ મંદિરેથી વાજતે ગાજતે માણેકચોકમાં પહોંચી વિધિવિધાનભેર મંડપ રોપી ધ્વજા ફરકાવામાં આવશે. દરેક ભાવિકોને ઉપસ્થિત રહેવા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

Tags: bahucharaji mata mandir mandap ropanBhandariya
Previous Post

વિદ્યાનગરમાં આવેલ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.સેન્ટરમાં વહેલી સવારે આગ

Next Post

અરબ સાગરના તટે ભવાની મંદિરે રામકથાની તૈયારીઓ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અરબ સાગરના તટે ભવાની મંદિરે રામકથાની તૈયારીઓ

અરબ સાગરના તટે ભવાની મંદિરે રામકથાની તૈયારીઓ

હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.