Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રણબીર-આલિયા ન કરી શક્યા મહાકાલના દર્શન

બીફ ખાવા અંગે હિંદુ સંગઠનોએ કર્યો વિરોધ

aaspassdaily by aaspassdaily
2022-09-07 11:03:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તથા ડાયરેક્ટર અયાન મુખર્જી મંગળવારે સાંજે જ્યોતિર્લિંગ બાબા મહાકાલના દર્શન માટે પહોંચ્યા હતા. તે લોકો આવે તે પહેલા જ હિંદુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જે બાદ બોલિવૂડ કપલ આલિયા અને રણબીર કપૂરને દર્શન કર્યા વગર જ પરત ફરવુ પડ્યુ હતુ. જોકે, તેમની સાથે આવેલા ડાયરેક્ટર અયાન મુખર્જીએ મંદિરના ગર્ભગૃહમાં જઇને દર્શન અને પૂજા કરી. અયાનને પણ હિંદુ સંગઠનોએ કાળા ઝંડા બતાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, પ્રખ્યાત જ્યોતિર્લિંગ બાબા મહાકાલ મંદિરના મુખ્ય અને VVIP શંખ દ્વાર પર અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જીના આગમન પહેલાં, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો અને અધિકારીઓએ હંગામો મચાવ્યો હતો. બજરંગ દળના કાર્યકરોને પોલીસે માર માર્યો હતો. તે બધા રણવીર કપૂરને કાળા ઝંડા બતાવવા અને મંદિરમાં પ્રવેશતા રોકવા માટે આવ્યા હતા.
આ અંગે બજરંગ દળના અધિકારી અંકિત ચૌબેએ કહ્યું કે, પ્રશાસને તેમના આ વર્તન માટે જવાબ આપવો પડશે કે કેવી રીતે ગૌમાંસ ખાનારાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. સદનસીબે, આલિયા અને રણવીર મંદિર આવે તે પહેલા જ આ વિવાદ ઉભો થયો હતો. જોકે આ દરમિયાન પોલીસ સુરક્ષામાં મોટી ઉણપ જોવા મળી હતી.

Tags: ranbir aaliya virodh mahakal darshanujjain
Previous Post

લીંબડી-સાયલા હાઇવે પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા બે કિશોરના મોત

Next Post

દેશની પ્રથમ નાકેથી આપી શકાય તેવી કોરોના વેકસીનને મંજુરી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દેશની પ્રથમ નાકેથી આપી શકાય તેવી કોરોના વેકસીનને મંજુરી

દેશની પ્રથમ નાકેથી આપી શકાય તેવી કોરોના વેકસીનને મંજુરી

કીર્તિદાન ગઢવી સન્માન કાર્યક્રમમાં CM અને કોંગી MLA અમરીશ ડેર દેખાતા તર્કવિતર્ક

કીર્તિદાન ગઢવી સન્માન કાર્યક્રમમાં CM અને કોંગી MLA અમરીશ ડેર દેખાતા તર્કવિતર્ક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.