આઈઆઈટીમાં પ્રવેશ માટે છે. 12માં ધોરણમાં 75 ટકા માર્કસ જરૂરી હોવાનો નિયમ યોગ્ય છે. આ માપદંડને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલિયા તથા ન્યાયમૂર્તિ કે. વી. વિશ્વનાથનની બેંચે કહ્યું કે આ નિયમ અગાઉથી છે અને તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. શિક્ષણનો આ મુદ્દો નિષ્ણાંતો હસ્તક જ રાખવો જોઈએ.


