Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નમામિ દેવી નર્મદે : સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો

CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરનાં વધામણાં કરશે

dharmendravaghela by dharmendravaghela
2024-10-01 11:54:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ છેલ્લા કેટલા સમયથી છલકાવાની પરિસ્થિતિમાં હતો ત્યારે આજે ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતાં મુખ્યમંત્રી દ્વારા નર્મદાનાં નીરનાં વધામણાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ચોમાસાની સિઝનમાં ડેમના દરવાજા 33 અલગ અલગ દિવસો પર ખોલીને કુલ 77 લાખ 39 હજાર 786 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.
સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલો ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યૂસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફતે 40,930 ક્યૂસેક પાણીની જાવક છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા ડેમ પર 12.39 વાગે પહોંચીને બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નદીના નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ ચોખા અર્પણ કરીને પૂજા કરશે. નર્મદા નીરના વધામણાં કરશે અને નર્મદા મૈયાની આરતી કરશે.

Tags: gujaratnarmada dam overflow
Previous Post

ગોવિંદા ઘાયલ, પગમાં વાગી ગોળી

Next Post

સુપરસ્ટાર રજનીકાંતની તબિયત બગડતા મોડી રાત્રે કરાયા હોસ્પિટલમાં એડમિટ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સુપરસ્ટાર રજનીકાંતની તબિયત બગડતા મોડી રાત્રે કરાયા હોસ્પિટલમાં એડમિટ

સુપરસ્ટાર રજનીકાંતની તબિયત બગડતા મોડી રાત્રે કરાયા હોસ્પિટલમાં એડમિટ

સોનમ વાંગચુક સહિત 150 પદયાત્રીઓની કરાઈ અટકાયત

સોનમ વાંગચુક સહિત 150 પદયાત્રીઓની કરાઈ અટકાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.