Monday, January 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કરવા ગયા લાપસી, થઈ ગયું થુલુ, ગાંધી મહિલા કોલેજના ઇન્ચાર્જ આચાર્યે પદ છોડવું પડયું

ટ્રસ્ટીએ જણાવ્યું ,અમારી સંસ્થામાં કોઇ રાજકારણને લગતી પ્રવૃત્તિ થતી નથી

aaspassdaily by aaspassdaily
2026-01-23 17:11:54
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

FREE MONEY | FREE MONEY ONLINE | GET FREE MONEY NOW | Telegram: @seo7878 H2JpP↑↑↑Hack Tutorial PORNO SEO backlinks, Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 ZYHIn↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Rdmc0↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google

ભાવનગરની સરકારી શ્રીમતી ન.ચ. ગાંધી અને ભા.વા. ગાંધી મહિલા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યાએ ભાજપમાં પેજ કમિટિના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થિનીઓએ પાસપોર્ટ સાઇઝનો ફોટો લઇ આવવા તેમજ સાથે મોબાઇલ લઇ આવવા લેખિતમાં ફરમાન કર્યું હતું. આચાર્યાના આ ફરમાનથી વિવાદ સર્જાયો હતો અને કોંગ્રેસે પણ ઉગ્ર વિરોધ નોંધાવી આચાર્યાને સસ્પેન્ડ કરવાની માંગ ઉચ્ચારતા મામલો ગરમાયો હતો. આખરે આજે આ મહિલા આચાર્યએ પોતે કાર્યકારી આચાર્ય પદેથી રાજીનામુ આપી પોતે મુક્ત થયા હતાં.

સંસ્થાના ટ્રસ્ટી ધીરેનભાઇ વૈષ્ણવે આ મામલે જણાવ્યું હતું કે, ભાજપ પક્ષમાં જાેડાવા માટે સંસ્થા તરફથી કોઇ પરિપત્ર થયો નથી. આ નિર્ણય આચાર્યાનો પોતાનો હોઇ શકે. જાે કે, તેમણે પણ ભુલ સ્વિકારી છે અને સ્વૈચ્છાએ કાર્યકારી આચાર્ય પદ છોડ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમારી સંસ્થામાં માત્ર શૈક્ષણિક કામગીરી જ થાય છે, કોઇ રાજકીય પક્ષ સાથે સંસ્થા સંકળાયેલી નથી કે તે પ્રકારની કોઇ પ્રવૃત્તિ પણ સંસ્થામાં થતી નથી. ઉલ્લેખનીય છે કે, આ મામલે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવી અને કુલપતિને રજૂઆત કરી આ પ્રકારનો પરિપત્ર કરનાર આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી છે.

Tags: bhavnagarbjpCollage
Previous Post

ઋષિકેશ થી કેદારનાથ ના નવા રોડનું અદભૂત નજારો

Next Post

ભાવનગર મહાપાલિકામાં ઇડીપી મેનેજરને હટાવાયા, બસ ગેરેજ વિભાગમાં બદલી !

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત

January 24, 2026
ભારતનું ઇરાનને ખુલ્લું સમર્થન : નિંદા પ્રસ્તાવ નકાર્યો
તાજા સમાચાર

ભારતનું ઇરાનને ખુલ્લું સમર્થન : નિંદા પ્રસ્તાવ નકાર્યો

January 24, 2026
તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન
આંતરરાષ્ટ્રીય

તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન

January 24, 2026
Next Post

ભાવનગર મહાપાલિકામાં ઇડીપી મેનેજરને હટાવાયા, બસ ગેરેજ વિભાગમાં બદલી !

નશામુક્તિ માટે SOGનુ અનોખુ અભિયાન

નશામુક્તિ માટે SOGનુ અનોખુ અભિયાન

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.