Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખ્યાતિકાંડમાં ફરાર આરોપી ડો. સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી પૂર્ણ, 30 નવેમ્બરે ચુકાદો

dharmendravaghela by dharmendravaghela
2024-11-29 11:30:41
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોઈપણ જરૂર ના હોવા છતાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી બે વ્યક્તિઓના જીવ લેવાના મામલે ફરાર ડો. સંજય મૂળજીભાઈ પટોળિયાએ પોલીસ ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી પુરી થતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડીસ્ટ્રીકટ જજ કે.એમ. સોજીત્રાએ ચુકાદો અનામત રાખ્યો છે. સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ડો. સંજય પટોળિયાએ અરજીમાં પોતે ડાયરેકટર હોવાનો ઉલ્લેખ નહીં કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત પકડાયેલા ડો. પ્રશાંત વઝીરાણી PMJAY યોજના અંતર્ગત તેમનું નામ જ નહોતું તો તેમને કેવી રીતે ઓપરેશન કર્યા તે મુદ્દે ડાયરેકટ ડો. સંજય પટોળિયા જ જણાવી શકે તેમ છે.
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા બોરીસણા ગામ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજીને 22 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ આવવા કહેવાયું હતું. પરંતુ 19 દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા હતા. જેમાં 2 વ્યકિતની ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરતા બંનેના મોત થયા હતા. જેમાં પોલીસે ગુનો નોંધતા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેકટર ડો. સંજય મૂળજીભાઈ પટોળિયા સહિત અન્ય ફરાર થઈ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે તમામ આરોપીઓના ઘરે તથા ઓફિસોમાં તપાસ કરીને જરૂરી દસ્તાવેજો કબજે કર્યા હતા.
બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા માટે ડો. સંજય પટોળિયાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ત્રણ કેસમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, તેમનો કોઈ રોલ નથી, ખોટી રીતે સંડોવામાં આવ્યા છે. જેથી આગોતરા જામીન મંજૂર કરવા જોઈએ. ખાસ સરકારી વકીલ વિજય બારોટે કોર્ટને જણાવ્યું હતું કે, અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ ડો. સંજય પટોળિયાએ બનાવી હતી. જે નહીં ચાલતા ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે દર્શાવી હતી. આ હોસ્પિટલમાં આરોપી ડો. સંજય પટોળિયાનો 33.85 ટકા ભાગ છે. જયારે કાર્તિક પટેલનો 50.91 ટકા, કાર્તિક પટેલ HUFનો 0.7 ટકા, હેતલ સંજય પટોળિયાનો 8.37 ટકા, ચિરાગ રાજપૂતનો 6.18 ટકા અને પ્રદીપ કોઠારીનો 3.61 ટકા શેર હિસ્સો ધરાવે છે.

Tags: Ahmedabaddr sanjay patolia bailkhyati hospital
Previous Post

રાહુલ ગાંધી, શું તમે પોતાની જાતને વોટની સાથે-સાથે મુસ્લિમોને સોંપી દીધી છે?

Next Post

BJP મરાઠા નેતાઓ પર પણ વિચાર કરી રહી છે? શાહના ઘરે મહારાષ્ટ્રના CM પર અઢી કલાક ચર્ચા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
BJP મરાઠા નેતાઓ પર પણ વિચાર કરી રહી છે? શાહના ઘરે મહારાષ્ટ્રના CM પર અઢી કલાક ચર્ચા

BJP મરાઠા નેતાઓ પર પણ વિચાર કરી રહી છે? શાહના ઘરે મહારાષ્ટ્રના CM પર અઢી કલાક ચર્ચા

ખંડવામાં આતંકવાદ વિરુદ્ધ મશાલ રેલીમાં આગ ફાટી નીકળી, 50થી વધુ લોકો દાઝી ગયા

ખંડવામાં આતંકવાદ વિરુદ્ધ મશાલ રેલીમાં આગ ફાટી નીકળી, 50થી વધુ લોકો દાઝી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.