Friday, November 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉદ્ધવ સરકારને ઝટકો, મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ,

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ફ્લોર ટેસ્ટ પર પ્રતિબંધ લગાવતું નથી

aaspassdaily by aaspassdaily
2022-06-29 16:01:22
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલે આપેલા ફ્લોર ટેસ્ટના નિર્ણય સામે સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. નોંધનીય છે કે શિવસેનાએ રાજ્યપાલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળી હતી. હવે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ફ્લોર ટેસ્ટ પર પ્રતિબંધ લગાવતું નથી. એટલે કે મહારાષ્ટ્રમાં રાજ્યપાલના નિર્દેશ પ્રમાણે ગુરૂવારે જ ફ્લોર ટેસ્ટ થશે.

શિંદે જૂથના વકીલ નીરજ કિશન કૌલને સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે નારાજ જૂથમાં કેટલા સભ્ય છે. કૌલે જવાબ આપ્યો કે 55માંથી 39 અલગ થઈ ચુક્યા છે. શિંદે જૂથ તરફથી કૌલે કહ્યુ કે, અમે નારાજ નથી, અસલી શિવસેના છીએ, કારણ કે અમારી પાસે બહુમત છે. બળવાખોર ધારાસભ્યો તરફથી સીનિયર વકીલ મનિંદર સિંહ પણ રજૂ થયા હતા. તેમણે કહ્યું, કોર્ટ હંમેશા ફ્લોર ટેસ્ટ કરાવવા માટે બેઠી છે ન કે તેને ટાળવા માટે. તેમણે કહ્યું કે શિવસેનાની પાસે માત્ર 16 ધારાસભ્યો છે. જ્યારે અમારી પાસે 39 ધારાસભ્યો છે.

નીરજ કિશન કૌલે શિવરાજ સિંહ ચૌહાણ (2000)માં સુપ્રીમ કોર્ટના નિર્ણયને વાંચ્યો, જેમાં વિશ્વાસ મત આ મુદ્દાથી એક અલગ રીતે સંચાલિત થાય છે શું ધારાસભ્યોના રાજીનામાને સ્વચ્છાએ સ્વીકાર્યા છે કે આર્ટિકલ 10 પ્રમાણે નિર્ણય થયો. કૌલે તર્ક આપ્યો કે તમે શક્તિ પરિક્ષણમાં જેટલો વિલંબ કરશો, લોકતાંત્રિક રાજનીતિને પણ એટલું નુકસાન થશે.

Tags: indiaMaharashtraMumbaishindeshiv sena
Previous Post

તમામ લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં રિઝર્વેશન વિના થઈ શકશે યાત્રા

Next Post

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું,

aaspassdaily

aaspassdaily

Related News

બિહારમાં એનડીએ જીત તરફ કૂચ – જેડીયુ અને ભાજપની 190 બેઠક પર લીડ
તાજા સમાચાર

બિહારમાં એનડીએ જીત તરફ કૂચ – જેડીયુ અને ભાજપની 190 બેઠક પર લીડ

November 14, 2025
ખેડૂતોએ ફરી ચળવળ શરૂ કરતા અમૃતસર-દિલ્હી હાઇવે પર શંભુ બોર્ડર બંધ કરવામાં આવી
તાજા સમાચાર

ખેડૂતોએ ફરી ચળવળ શરૂ કરતા અમૃતસર-દિલ્હી હાઇવે પર શંભુ બોર્ડર બંધ કરવામાં આવી

November 14, 2025
પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા
તાજા સમાચાર

પંડિત જવાહરલાલ નહેરુના મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક અભિગમથી સભર હતા

November 14, 2025
Next Post
ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું,

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું,

ભૂસ્ખલનથી મણિપુરમાં સેનાના 40 સૈનિકો માટીમાં દટાઈ ગયા

ભૂસ્ખલનથી મણિપુરમાં સેનાના 40 સૈનિકો માટીમાં દટાઈ ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.