Friday, August 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

ભાવનગરમાં કોરોના કેસમાં ઉછાળો, નવા 22 કેસ

jatinsanghvi by jatinsanghvi
2022-07-05 15:22:50
in Uncategorized, તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જતીન સંઘવી
ભાવનગર શહેરમાં વરસાદની જામેલી સીઝન સાથે કોરોના કેસમાં પણ ઉછાળો આવ્યો હોય તેમ આજે એક સામટા 22 કેસ નોંધાયા છે, જયારે ગ્રામ્યમાં નવો કોઈ કેસ આવ્યો નથી.
શહેરમાં આજે 26 વર્ષના યુવાનથી લઇ 70 વર્ષના વૃધ્ધ સુધીના 22 લોકો કોરોના સંક્રમિત જાહેર થયા છે જે પૈકી 5 મહિલા દર્દી છે અને 17 પુરુષનો સમાવેશ થાય છે. શહેરના બોરડીગેટ, પ્રભુદાસ તળાવ, સાંઢીયાવાડ, કુંભારવાડા, સિદસર રોડ પર તુલસીપાર્ક, રૂપાણી, ભકતામ્બર દેરાસર પાસે, માઢિયા રોડ, ચિત્રા, સુભાષનગર, વડોદરિયા પાર્ક, મહાલક્ષ્મીનગર નિલમબાગ, સેન્ટ્રલ સોલ્ટ પાસે શાંતિહિલ ફ્લેટ, અમર સોસાયટી, હિલડ્રાંઈવ, મહેતા શેરી અને સર ટી.ની પીજી હોસ્ટેલમાં કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્ય માં આજે 3 દર્દી કોરોના મુક્ત જાહેર થયા હતા.

Tags: BhavngarCovid 19
Previous Post

ઇનરવ્હીલ ક્લબ ઓફ ભાવનગરના મળ્યા વિવિધ ડીસ્ટ્રિક્ટ એવોર્ડ્સ

Next Post

LPG સિલેન્ડરની કિંમતમાં વધારો, હવે 14 કિલોના બાટલા માટે આપવા પડશે 1053

jatinsanghvi

jatinsanghvi

Related News

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો
તાજા સમાચાર

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

August 28, 2025
ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે
આંતરરાષ્ટ્રીય

ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે

August 28, 2025
આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા
તાજા સમાચાર

આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા

August 28, 2025
Next Post
LPG સિલેન્ડરની કિંમતમાં વધારો, હવે 14 કિલોના બાટલા માટે આપવા પડશે 1053

LPG સિલેન્ડરની કિંમતમાં વધારો, હવે 14 કિલોના બાટલા માટે આપવા પડશે 1053

અજમેર દરગાહના ખાદિમની તેના  ઘરમાંથી પોલીસે કરી ધરપકડ

અજમેર દરગાહના ખાદિમની તેના ઘરમાંથી પોલીસે કરી ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.