Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતના અસરગ્રસ્ત 6 જિલ્લાનો યુદ્ધના ધોરણે સર્વે કરી ચૂકવાશે સહાય-કેશડોલ

નવસારી ઉપરાંત વલસાડ, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા કલેકટર સાથે મુખ્યમંત્રીએ યોજી બેઠક

aaspassdaily by aaspassdaily
2022-07-16 10:18:29
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યના તીવ્ર વરસાદ અસરગ્રસ્ત 6 જિલ્લાઓની સ્થિતિ તેમજ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત, માર્ગ મરામત સહિતની કામગીરીની સી.એમ.-ડેશબોર્ડના માધ્યમથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરતા દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરના જિલ્લા કલેકટરોને જણાવ્યું કે, વરસાદનું જોર હળવુ થતા જ આપણી અગ્રતા નુકસાનીનો સર્વે કરીને સહાય આપવાની તથા ખાસ કરીને માર્ગો-રસ્તાઓની મરામત કરી તેને પુન: ઝડપભેર પૂર્વવત બનાવવાની હોવી જોઈએ.
ઉપરાંત જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે દૂર કરવા, રોગચાળો ફેલાતો ડામવા દવા છંટકાવની બાબતોને પણ અગ્રતા આપવા જિલ્લા કલેકટરોને સુચનાઓ આપી હતી તેમજ માર્ગોની મરામત કરીને પૂર્વવત કરવા માટે જો રાજ્ય સરકારની વધારાની મદદની જરૂરિયાત હોય તો કલેકટરો તે અંગેનુ કાર્ય આયોજન મોકલી શકે છે તેમ પણ તેણે જણાવ્યુ હતું.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પ્રભાવિત નવસારી સહિત રાજ્યમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય તેમજ કેશડોલ્સ ચૂકવવામાં આવશે. નવસારી જિલ્લામાં રાહત અને સર્વેની કામગીરીમાં વધુ ઝડપ લાવવા રાજ્ય સરકાર દ્વારા વધારાના બે એડિશનલ કલેકટર અને પાંચ ડેપ્યુટી કલેકટરની તાત્કાલિક નિયુક્તિ કરવામાં આવી છે તેમ મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યુ હતું.

Tags: c.m.gujaratrain
Previous Post

વધુ એક સકંટ,ગુજરાતથી માત્ર 110 કિમી દૂર અરબી સમુદ્રમાં લો પ્રેશર

Next Post

એહમદ પટેલના ઈશારા પર કરવામાં આવેલા મોટા ષડયંત્રમાં સામેલ હતી તીસ્તા સેતલવાડ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
એહમદ પટેલના ઈશારા પર કરવામાં આવેલા મોટા ષડયંત્રમાં સામેલ હતી તીસ્તા સેતલવાડ

એહમદ પટેલના ઈશારા પર કરવામાં આવેલા મોટા ષડયંત્રમાં સામેલ હતી તીસ્તા સેતલવાડ

કેરળ પાસે પોતાની ઇન્ટરનેટ સર્વિસ

સરકાર લાવી રહી છે ડિજિટલ મીડિયા માટે સખત કાયદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.