Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લઠ્ઠાકાંડ : ભાવનગરમાં વધુ ત્રણ સહિત ૧૮ લોકોએ દમ તોડ્યો

હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દર્દીઓ માટે ખાસ સુવિધા ઉભી કરાઈ - અમુક દર્દીઓની હાલત નાજુક

aaspassdaily by aaspassdaily
2026-03-14 14:40:59
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કેમિકલયુક્ત દારૂ પીધા બાદ અનેક લોકોની તબિયત લથડવાની ઘટનામાં અત્યાર સુધીમાં ૩૯ લોકોના મોત થયા છે, આ ઘટનામાં ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ દર્દીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ ૧૮ દર્દીઓના મોત થયા છે.બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ દારૂ પીધા બાદ તમામની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં ગંભીર દર્દીઓને સોમવાર સાંજથી જ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લાવવામાં આવતા અહીં દાખલ કરેલા દર્દીઓએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ગઈ કાલ મોડી રાત સુધીમાં ૧૫ દર્દીઓના મૃત્યુ થયા બાદ આજે વધુ ત્રણ દર્દીઓના મૃત્યુ થતા ભાવનગર હોસ્પિટલમાં મૃત્યુ થયેલ દર્દીઓની સંખ્યા વધીને ૧૮ થઈ છે. ભાવનગર હોસ્પિટલમાં હજુ ૬૦ થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, દર્દીઓની સારવાર માટે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ગંભીર દર્દીઓને ડાયાલીસીસ સહિતની સારવાર આપવામાં આવી રહી છે. હાલ ૧૫ જેટલા દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ભાવનગરમાં દર્દીઓની સારવાર માટે અમદાવાદથી પણ એક ટીમ આવી પહોંચી છે. ભાવનગર હોસ્પિટલમાં મૃત્યુ પામનાર દર્દીઓની યાદી ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરેલ દર્દીઓ પૈકી મૃત્યુ પામનાર દર્દીઓમાં રમેશભાઈ મધુભાઈ ખંભાળિયા (ભીમનાથ), કિરીટભાઈ કાળુભાઇ સોલંકી (ચંદરવા), અશોકભાઈ ગોવિંદભાઇ મીતાપરા (વેજલકા) દિનેશભાઈ વહાણભાઈ વીરગામા (રોજીદ), ભુપતભાઈ ઝીણાભાઈ વીરગામા (રોજીદ), દેવજીભાઈ નાનુભાઈ ખોડદા (રોજીદ) હરદેવસિંહ રણજીત સિંહ ચુડાસમા (દેવગાણા), બહાદુરભાઈ લઘરભાઈ (ચંદરવા), દીપકભાઈ રતિલાલ કુમરખાણીયા (પોલરપુર), કનુભાઈ સુરાભાઈ ચેખલીયા (દેવગાણા), દીપકભાઈ ભાવુભાઈ ભોગીયા (ભીમનાથ), નરશીભાઈ કાળુભાઈ વાઘેલા (દેવગાણા), બળવંતભાઈ નથુભાઈ સિંઘવ (વેજળકા), મનસુખભાઈ ભીમજીભાઈ સોલંકી (વૈયા), જાેગાભાઈ ધનાભાઈ ઘોળિયા (સુંદરયાણા), મકાભાઈ હબલભાઈ પરમાર (રોજીદ), લવજીભાઈ રામજીભાઈ ચાવડા (વેજલકા), ઘનશ્યામભાઈ ભનુભાઈ દેત્રોજા (વૈયા) નો સમાવેશ થાય છે.  
Tags: bhavnagarlaththakandmot
Previous Post

હરિપર મેવસા ગામેથી બનાવટી દૂધની મસમોટી ફેકટરી પકડાઈ

Next Post

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

લઠ્ઠાકાંડ મામલે એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ

લઠ્ઠાકાંડ મામલે એનએસયુઆઈએ કર્યો ચક્કાજામ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.