Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પતિ,સાસુના ત્રાસથી કંટાળી સણોસરાની પરિણીતાનો એસિડ પી લઇ આપઘાત

લગ્નના સાત માસમાં જ દીકરીને મરવા મજબૂર કરનાર પતિ અને સાસુ વિરુદ્ધ પિતાની પોલીસ ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2022-07-29 13:44:42
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોર તાલુકાના સણોસરા ગામની પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળી એસિડ પી લઇ આત્મહત્યા કરી લેતા મૃતકના પિતાએ પોતાની દીકરીને મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
સિહોર તાલુકાના સણોસરા ગામમાં રહેતા અસ્મિતાબા ઋતુરાજસિંહ ગોહિલ ( ઉ.વ.૨૨ ) એ ગઈ તા ૨૬ ના રોજ એસિડ પી લઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે મૃતક પરિણીતાના પિતા જગદીશ સિંહ ભારતસિંહ જાડેજા રહે.નાગડીયા તા.જામ કલ્યાણપુર એ સોનગઢ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,પોતાની દીકરી અસ્મિતાબા ( ઉ.વ. ૨૩ ) ના લગ્ન આજથી સાત મહિના પહેલા સણોસરા ગામમાં રહેતા રઘુવીરસિંહ ગીહીલના પુત્ર ઋતુરાજસિંહ ગોહિલ સાથે થયા હતા.
રૂઃઉરાજસિંહને દારૂ પીવાની ટેવ હોય દારૂ પી અવાર નવાર પોતાની દીકરીને મારઝૂડ કરતા હતા,તેમજ અસ્મિતાબાના સાસુ ઈલાબા પણ કરિયાવર બાબતે મેણા ટોણા મારી હેરાન કરતા હોય તેની દીકરીએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઈ એસિડ પી આપઘાત કરી લીધો હતો.દીકરીએ એસિડ પી લઇ આપઘાત કર્યો હોવાની ઈલાબાએ જાણ કાર્ય બાદ અસ્મિતાબાના મૃતદેહનું પી.એમ.કર્યા વગર જ અંતિમવિધિ કરી નાખી હતી.
આ બનાવ અંગે સોનગઢ પોલીસે ઋતુરાજસિંહ ગોહિલ અને ઈલાબા ગોહિલ વિરુદ્ધ આઈ.પી.સી.કલામ ૩૦૬,૨૦૧,૧૭૭,૪૯૮ એ,૩૨૩,૫૦૪,૧૧૪ અને દહેજ પ્રતિબંધક ધારાની કલામ ૩ અને ૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Tags: aapghatsongadh
Previous Post

હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરો ગુંજી ઉઠ્‌યા

Next Post

સાંજે મ્યુ. સાધારણ સભા : ફાયર સેફ્ટી અને એમઓયુ મુદ્દે મોપાટ લેશે વિપક્ષ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

સાંજે મ્યુ. સાધારણ સભા : ફાયર સેફ્ટી અને એમઓયુ મુદ્દે મોપાટ લેશે વિપક્ષ

કહેવાય રાશનનું કેરોસીન પણ પેટ્રોલ કરતા’ય મોંઘુ !

કહેવાય રાશનનું કેરોસીન પણ પેટ્રોલ કરતા'ય મોંઘુ !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.