Tuesday, September 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

aaspassdaily by aaspassdaily
2022-08-08 10:21:29
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમ અને મંગળવારે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરી છે, 10 અને 11 ઓગસ્ટે રાજ્યના મોટાભાગમાં અતિભારે વરસાદની સંભાવના છે.
આગાહી મુજબ તા.8 ઓગષ્ટે દક્ષિણ ગુજરાતમાં નવસારી, અને વલસાડમાં ભારે તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દિવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરાઇ છે. તા.9 ઓગષ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ અને ભાવનગરમાં જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને ખેડા જીલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. દેવભૂમિ દ્વારકામાં આગામી તા.10મી અને 11મીએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Tags: aagahigujaratVarsad
Previous Post

ગુજરાતની દીકરી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો

Next Post

રાજસ્થાનનાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મેળામાં ભાગદોડ, ત્રણ મહિલાનાં મોત, અનેક ઘાયલ

aaspassdaily

aaspassdaily

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post
રાજસ્થાનનાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મેળામાં ભાગદોડ, ત્રણ મહિલાનાં મોત, અનેક ઘાયલ

રાજસ્થાનનાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મેળામાં ભાગદોડ, ત્રણ મહિલાનાં મોત, અનેક ઘાયલ

સુરતમાં સ્વાઈન ફ્લૂથી વધુ એકનું મૃત્યુ

સુરતમાં સ્વાઈન ફ્લૂથી વધુ એકનું મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.