Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

વિદ્યાર્થીઓની સાઇકલ રેલી અને ચિત્ર સ્પર્ધા યોજાઇઃ રાજમાર્ગો પર દેશભક્તિના ગીતે દેશવાસીઓ ઝૂમી ઉઠયાઃ ભારત માતા કી જયનો નાદ ગુંજી ઉઠયો

aaspassdaily by aaspassdaily
2022-08-11 11:07:58
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરે તિરંગો લહેરાવે એ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે આજે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાઇકલ અને બાઇક રેલી સાથે લોકો એક હાથમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગીત પર ઝૂમતા જાેવા મળ્યા હતા. તિરંગા યાત્રા દરમિયાન ભારત માતાકી જયનો નાદ ગુંજી ઉઠયો હતો. આ ઉપરાંત આ અભિયાન અંતર્ગત વિધાર્થીઓ માટે પણ ઘણી જગ્યાએ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજુ આવનારા દિવસોમાં પણ અલગ-અલગ સ્થળ પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મુખ્યમંત્રી સહિતના આગેવાનો જાેડાશે.અમરેલી શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૨મી ઓગસ્ટે ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા સવારે ૯ કલાકે સિનિયર સિટિઝન્સ પાર્કથી પ્રસ્થાન કરશે. આ યાત્રા વિવિધ માર્ગો પર ભ્રમણ કરી અને દેશભક્તિના ગીતોના તાલે પરત સિનિયર સિટિઝન્સ પાર્ક પર આવી સમાપ્ત થશે.

Tags: Rajkottiranga yatra
Previous Post

ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન : ટ્રસ્ટ તરફથી સોગંદનામું

Next Post

પોરબંદરનાં ૫૦૦ ટનનાં વહાણ ‘જમના સાગર’ની જળ સમાધિ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પોરબંદરનાં ૫૦૦ ટનનાં વહાણ ‘જમના સાગર’ની જળ સમાધિ

પોરબંદરનાં ૫૦૦ ટનનાં વહાણ ‘જમના સાગર’ની જળ સમાધિ

રૂ.390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત:મહારાષ્ટ્રમાં IT વિભાગનું સૌથી મોટું એક્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.