Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

દ્વારકા શારદાપીઠમાં ઉજવાશે સદાનંદ સરસ્વતીજી મહારાજનો ૬૪મો જન્મોત્સવ

શનિવારે ધાર્મિક કાર્યક્રમો સાથે આર્યુવેદ નિદાન શિબિરનું આયોજન

jatinsanghvi by jatinsanghvi
2022-08-12 12:20:01
in જામનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શ્રાવણ સુદ બીજ તારીખ 13/08/ 2022 શનિવારના રોજ અનંતશ્રી વિભૂષિત જ્યોતિષ એવં દ્વારકા શારદાપીઠાધીશવર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના પ્રથમ દંડી સન્યાસી તથા પરમપ્રિય શિષ્ય દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો ૬૪ મો જન્મોત્સવ શારદાપીઠ દ્વારકામાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવશે.

જન્મોત્સવ કાર્યક્રમમાં 13ને શનિવારે સવારે 8 કલાકે ભગવાન ચંદ્રમોલેશ્વેર મહાદેવનો અભિષેક તથા પૂજન સવારે 10 કલાકે ભગવાન દ્વારકાધીશજીના શિખર પર નૂતન ધ્વજા આરોહણ પૂજન તથા શંકરાચાર્ય મહારાજનું પાદુકા પૂજન તથા સંતોના આશીર્વાદ વચન સાંજે 4 કલાકે શંકરાચાર્ય મઠ શારદાપીઠ સંચાલિત વરવાળા ટી બી સેનેટેરીયમ ખાતે નિ:શુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

Tags: aarogy shibirDwarkajanmotsav
Previous Post

જામનગર મહાનગર પાલિકા અને શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ

Next Post

રાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા

jatinsanghvi

jatinsanghvi

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
રાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા

રાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા

રાજકોટમાં લોંગ વીઝા પર રહેતા 25 પાકિસ્તાની હિંદુઓને ગૃહમંત્રીએ ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા

રાજકોટમાં લોંગ વીઝા પર રહેતા 25 પાકિસ્તાની હિંદુઓને ગૃહમંત્રીએ ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.