Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મણિપુરમાં 140 હથિયારો સરેન્ડર

હાઇ-ટેક રાઇફલ્સ અને ગ્રેનેડ સામેલ: 5 જિલ્લામાંથી કર્ફ્યુ હટાવાયું

aaspassdaily by aaspassdaily
2023-06-03 11:36:03
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલ બાદ મણિપુરમાં બદમાશોએ 140 હથિયારો સરેન્ડર કર્યા છે. જેમાં હાઈટેક રાઈફલ અને ગ્રેનેડ પણ સામેલ છે. મણિપુર પોલીસે આ અંગે માહિતી આપી હતી. રાજ્યમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. આ પછી, પોલીસ શસ્ત્રાગારમાંથી લગભગ 2,000 હથિયારો લૂંટી લેવામાં આવ્યા હતા.
એક મહિના પછી પણ રાજ્યમાં હિંસા અટકી નથી ત્યારે ગૃહમંત્રી અમિત શાહ 29 મેના રોજ ચાર દિવસની મુલાકાતે મણિપુર પહોંચ્યા હતા. ગુરુવારે શાહે મણિપુરમાં લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું.
આવતીકાલથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. જો કોઈની પાસે હથિયારો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. 24 કલાક બાદ જ આટલી મોટી સંખ્યામાં બદમાશોએ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ રાજ્યના 5 જિલ્લામાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે.

Previous Post

વિપક્ષની રેલમંત્રીના રાજીનામાની માંગ

Next Post

6 જૂન 1981: ટ્રેનના એકસાથે 9 ડબ્બા નદીમાં થઇ ગયા હતા ગરકાવ, 800થી વધુ મોતને ભેટ્યાં હતા

aaspassdaily

aaspassdaily

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
Next Post
6 જૂન 1981:  ટ્રેનના એકસાથે 9 ડબ્બા નદીમાં થઇ ગયા હતા ગરકાવ, 800થી વધુ મોતને ભેટ્યાં હતા

6 જૂન 1981: ટ્રેનના એકસાથે 9 ડબ્બા નદીમાં થઇ ગયા હતા ગરકાવ, 800થી વધુ મોતને ભેટ્યાં હતા

ગણેશે 200થી 300 લોકોના બચાવ્યા જીવ

ગણેશે 200થી 300 લોકોના બચાવ્યા જીવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.