Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સુરતમાં મહારાષ્ટ્રના ધારાસભ્યોના ધામા અને CR પાટીલની સૂચક હાજરી

C.R પાટીલે યોગ દિવસ સહિતના કાર્યક્રમો રદ્દ દીધા

aaspassdaily by aaspassdaily
2022-06-21 05:45:33
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત ભૂકંપની સ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના નવા વાદળો ઘેરાયા છે. મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચાર આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. એકનાથ શિંદે પોતાના સમર્થકો સાથે મહારાષ્ટ્ર છોડી ગુજરાત પહોંચ્યા છે. મહારાષ્ટ્રના મંત્રીઓ સુરતની ફાઇવસ્ટાર હોટલ લા મેરેડિયનમાં રોકાયા છે. એવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલની સુરતમાં સૂચક હાજરી જોવા મળી રહી છે.

એકનાથ શિંદે સાથે કેટલાંક ધારાસભ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલની સુરતમાં સૂચક હાજરી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, C.R પાટીલે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ સવારે યોગ દિવસના કાર્યક્રમમાં પણ ગેરહાજર જોવા મળ્યા હતા. તમામને પહેલાં લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રાખવાનું આયોજન હતું પરંતુ અંતિમ ઘડીએ તમામને હોટલમાં રાખવાનો નિર્ણય કરી તેમને હોટલમાં રોકવામાં આવ્યા છે. હોટલ પોલિટિક્સના કારણે હોટલથી 100 મીટર દૂરથી જ પોલીસે બેરિકેટિંગ કરી નો એન્ટ્રી કરી દીધી છે.
મહત્વનું છે કે, શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા શરદ પવાર પણ એક્ટિવ થયા છે અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે. તો બીજી બાજુ NCP નેતા શરદ પવાર બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ઇમરજન્સી બેઠક બોલાવી છે.

Tags: maharastrashiv senasurat
Previous Post

CM પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા યોગ

Next Post

કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી

કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી

નવનીત રાણાને ટોણો : ઉદ્ધવ ઠાકરે સરકાર મુશ્કેલીમાં છે ત્યારે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો

નવનીત રાણાને ટોણો : ઉદ્ધવ ઠાકરે સરકાર મુશ્કેલીમાં છે ત્યારે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.