મૌલિક સોની: ભાવનગરની 37મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. વહેલી સવારે ભગવાન રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે.
શાસ્ત્રોક્ત વિધિ અને અન્ય કાર્યક્રમ પણ શરૂ થઈ ગયા છે બે વર્ષના વિરામ બાદ ભવ્ય રીતે નગરચર્યા યોજાઈ રહી છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.