Tuesday, March 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે સનાતન ધર્મ

આગામી શૈક્ષણિક સત્રથી વિભાગમાં કોર્સ શરૂ કરવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2022-08-03 12:39:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ સનાતન ધર્મ ભણાવવામાં આવશે. AMUના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત વર્ચ્યુઅલ સેરેમનીમાં PM મોદીના વખાણ કર્યા બાદ હવે ઈસ્લામિક સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ સનાતન ધર્મના અભ્યાસ તરફ આગળ વધ્યું છે. વિભાગ હવે એક નવો અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યો છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને સનાતન ધર્મ પણ શીખવવામાં આવશે.
એએમયુના ઈસ્લામિક સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર મોહમ્મદ ઈસ્માઈલે કહ્યું કે હવે વિભાગમાં તુલનાત્મક ધર્મ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ દ્વારા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને સનાતન ધર્મ વિશે શિક્ષિત કરવામાં આવશે. આ સાથે વિવિધ ધર્મોનું જ્ઞાન પણ આપવામાં આવશે. હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એએમયુના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજિત વર્ચ્યુઅલ ફંક્શનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન પીએમએ AMUના ઈસ્લામિક સ્ટડીઝ વિભાગની પ્રશંસા કરી હતી. પીએમએ કહ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓને પણ ભારતની સંસ્કૃતિનો પરિચય કરાવવો જોઈએ. આ મામલે વિભાગ હવે તુલનાત્મક ધર્મ નામનો નવો અભ્યાસક્રમ શરૂ કરી રહ્યું છે.

Tags: AMUSanatan dharmup
Previous Post

5G માટે અંબાણી અને એરટેલ બાદ અદાણી પણ મેદાનમાં

Next Post

વરતેજમાં ‘બાડા’ની ટીપી સ્કીમમાં પાંચ હજાર ઇડબલ્યુએસ આવાસ બનશે

aaspassdaily

aaspassdaily

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post

વરતેજમાં ‘બાડા'ની ટીપી સ્કીમમાં પાંચ હજાર ઇડબલ્યુએસ આવાસ બનશે

ઇ-એફઆઇઆર સંદર્ભે ભાવનગર પોલીસે યોજ્યો જનજાગૃતિ સેમિનાર

ઇ-એફઆઇઆર સંદર્ભે ભાવનગર પોલીસે યોજ્યો જનજાગૃતિ સેમિનાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.