Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નેતાઓને દિલ્હી બોલાવી અમિત શાહ-નડ્ડાએ આપ્યો ટાર્ગેટ

બિહારમાં સત્તામાંથી આઉટ થયા બાદ BJPની નવી રણનીતિ

aaspassdaily by aaspassdaily
2022-08-17 10:33:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના રાજકારણમાં વારંવાર ઉથલપાથલ આવી રહી છે, પહેલા મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન અને પછી બિહારમાં. બિહારમાં નીતિશ કુમારની નવી રણનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો જે બાદ ભાજપ હાઇકમાન્ડે તમામ પ્રાદેશિક નેતાઓએ દિલ્હીનું તેડું મોકલાવ્યું અને અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP Nadda ની બેઠકમાં આગામી ચૂંટણીને લઈને લક્ષ્ય આપી દેવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ બેઠકમાં નીતિશ કુમારની પોલ ખોલવા માટે અનેક રેલીઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ક્ષે નીતિશ કુમાર પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે બિહારમાં લાલૂ રાજને પાછલા દરવાજે પાછું લાવવા માટેનું આ ગઠબંધન અને જનતા સાથે દગો છે. PM મોદીના નેતૃત્વમાં આગામી સમયમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ 35 બેઠકો જીતશે.

Tags: Bihar Bjpdelhishah-nadda
Previous Post

પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભીષણ ટક્કર, 50થી વધુ ઈજાગ્રસ્ત

Next Post

ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા તિસ્તા સેતલવાડે SCમાં કરી અરજી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા તિસ્તા સેતલવાડે SCમાં કરી અરજી

ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા તિસ્તા સેતલવાડે SCમાં કરી અરજી

જમ્મૂ: ઘરમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ

જમ્મૂ: ઘરમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.