jatinsanghvi

jatinsanghvi

રથયાત્રામાં કોરોનાનો ફોલોટ્સ અને  રાધા કૃષ્ણનું પાત્ર પ્રથમ ક્રમે વિજેતા

રથયાત્રામાં કોરોનાનો ફોલોટ્સ અને રાધા કૃષ્ણનું પાત્ર પ્રથમ ક્રમે વિજેતા

ભાવનગરની રથયાત્રામાં વિવિધ કલાત્મક ફ્લોટ્સનું આકર્ષણ રહ્યું છે અને ફલોટ સજાવટ અને અપાતા મેસેજને ધ્યાનમાં લઇ ક્રમાંક પણ અપાય છે....

ગોહિલવાડમાં અષાઢી ઇનિંગ્સ ખેલતા મેઘરાજા : વલભીપુરમાં પોણા ત્રણ ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ વરસાદ

ગોહિલવાડમાં અષાઢી ઇનિંગ્સ ખેલતા મેઘરાજા : વલભીપુરમાં પોણા ત્રણ ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ વરસાદ

જતીન સંઘવી : ભાવનગરમાં આજે બે વર્ષના અંતરાય બાદ ભક્તો સાથેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી જેમાં મેઘરાજાએ પણ હાજરી પુરાવી...

તમામ લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં રિઝર્વેશન વિના થઈ શકશે યાત્રા

જતીન સંઘવી ; રેલ્વે બોર્ડના નિર્દેશો મુજબ, પશ્ચિમ રેલ્વેએ 1લી જુલાઈ, 2022થી ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી તમામ લાંબા અંતરની મેલ એક્સપ્રેસ,...

ભાવનગર જિલ્લામાં પશુપાલકોની જીવાદોરી બનેલ સર્વોત્તમ ડેરીનો 22માં વર્ષમાં પ્રવેશ, પશુપાલન વ્યવસાય વધુ ઊંચે લઈ જવા નેમ

ભાવનગર જીલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીના ૨૨માં સ્થાપના દિનની ઉજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવી . જેમાં સૌપ્રથમ કર્મચારીઓ તથા...

રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવિધિ મામલે સંતોષકારક કાર્યવાહી નહિ થતા ફરી વિવાદ

ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવીધી થવાનો એક વિવાદ થોડા દિવસ પૂર્વે સામે આવ્યો હતો. આજે આ મામલો ફરી...

ભગવાનના વિચરણ પૂર્વે રથયાત્રાના સમગ્ર રૂટ પર તંત્ર વાહકોને સાથે રાખી મેયર કરશે પરિભ્રમણ

ભગવાનના વિચરણ પૂર્વે રથયાત્રાના સમગ્ર રૂટ પર તંત્ર વાહકોને સાથે રાખી મેયર કરશે પરિભ્રમણ

જતીન સંઘવી ;ભાવનગરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે અષાઢી બીજના પર્વે પરંપરાગત રીતે નગરયાત્રાએ નિકળનાર છે, જેની...

ભાવનગર શહેરમાં વધુ 13 કોરોના કેસ

શહેરમાં 6 મળી કોરોનાના 7 કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોનાના છ કેસ નોંધાયા છે. શહેરના ખેડૂતવાસ, આનંદનગર, ભરતનગર, ઘોઘાસર્કલ અને દેસાઈનગરમાંથી લેવાયેલ દર્દીના કોરોના રિપોર્ટ...

ઉમરાળામાં અસલ ગામઠી શૈલીમાં બાળકોને ઘોડે બેસાડી શાળામાં પ્રવેશ અપાયો !

ઉમરાળામાં અસલ ગામઠી શૈલીમાં બાળકોને ઘોડે બેસાડી શાળામાં પ્રવેશ અપાયો !

જતીન સંઘવી ; રાજયભરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેને વિશિષ્ટ બનાવવા ખાસ આયોજનો થઈ રહ્યા...

ભાવનગર મહાપાલિકામાં ઇડીપી મેનેજરને હટાવાયા, બસ ગેરેજ વિભાગમાં બદલી !

જતીન સંઘવી: ભાવનગર મહાપાલિકામાં વહીવટી સરળતા ખાતર આજે ત્રણ અધિકારીની બદલીનો ઓર્ડર નીકળ્યો છે.જેમાં ઇડીપી મેનેજર વી.પી.પરમારે હવે ટ્રાન્સપોર્ટ (બસ ગેરેજ...

Page 11 of 12 1 10 11 12