સમાચાર

કુવૈત થી 45 ભારતીયોના મૃતદેહ લઈને વિમાન કોચી પહોંચ્યું

12 જૂન કુવૈત માટે ખૌફનાક સાબિત થઈ હતી. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા હતા,...

Read more

કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણીયાની સાંજે ભાવનગરમાં વિજય ગૌરવ યાત્રા

લોકસભા જીતીને કેન્દ્રીય રાજ્ય મંત્રી બનનાર એક માત્ર ભાવેણાવાસી અને સુપર વુમન કહી શકાય એવા નિમુબેન બાંભણીયા, ગ્રાહક સુરક્ષા અને...

Read more

અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં ભીષણ આગ

અમદાવાદ શહેરમાં આજે દાણીલીમડા- બહેરામપુરા વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે. પાંચ કિમી સુધી આગનાં ગોટેગોટા જોવા...

Read more

આયુર્વેદ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય : ૪૫.૫% શહેરી લોકો કરે છે તેનો ઉપયોગ

ભારતમાં પરંપરાગત તબીબી પ્રણાલીઓની પ્રથા ખૂબ જ મજબૂત છે. આયુષ - આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્‍પા અને હોમિયોપેથી...

Read more

આગ્રામાં મોટી કાર્યવાહી : ૫૬ પોલીસકર્મી સસ્‍પેન્‍ડ

યુપીના આગ્રામાં ૫૬ પોલીસકર્મીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ૫૬ પોલીસકર્મીઓને અનુશાસનહીનતા અને બેદરકારીના આરોપમાં સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા...

Read more

વાયુસેનાનું સુપર હર્ક્યુલસ વિમાન 45 મૃતદેહો સાથે કુવૈતથી રવાના

કુવૈતમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 લોકોની ઓળખ ભારતીય તરીકે કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય કામદારો નિવાસ કરી...

Read more

ડોભાલ ત્રીજી વખતરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર : મિશ્રા ફરી PMના મુખ્ય સચિવ

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ અજિત ડોભાલને સતત ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) તરીકે નિમણૂક કરાયા...

Read more

મહારાજ ફિલ્મ રિલીઝ કરવા ગુજરાત હાઇકોર્ટે આપ્યો મનાઇ હુકમ

બોલિવૂડ સ્ટાર આમિરખાનના પુત્રની ફિલ્મ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. આમિરખાનના પુત્ર જનૈદખાનને ડેબ્યુ ફિલ્મ મહારાજ આજે ઓટીટી ફ્લેટફોર્મ...

Read more
Page 469 of 1263 1 468 469 470 1,263