કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટિવ

ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રવિવારે તેમણે આ જાણકારી ટ્વિટ કરીને આપી હતી....

Read more

સારા ઈરાદા સાથે લાવવામાં આવેલી ઘણી વસ્તુઓ રાજકારણના રંગમાં ફસાઈ જાય છે- મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે તે ભારતની કમનસીબી છે કે સારા હેતુ માટે કરવામાં આવતી વસ્તુઓ રાજકારણમાં અટવાઇ...

Read more

અગ્નિપથને લઇને ફેલાવવામાં આવી રહ્યા છે ફેક ન્યૂઝ

કેન્દ્રની અગ્નિપથ યોજના વિરૂદ્ધ આખા દેશમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ યોજના પર હિંસા ભડકાવવા માટે વિવિધ પ્રકારના ફેક ન્યૂઝ...

Read more

4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ધોધમાર વરસાદની આગાહી

માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી અમદાવાદ: હવામાન વિભાગે આગાહી કરી છેકે, આજથી 4 દિવસ રાજ્યના દક્ષિણ...

Read more

રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ક્યાંય પણ લાઉડસ્પીકરનો ઉપયોગ નહીં,કર્ણાટક હાઈકોર્ટ

બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે ક્યાંય પણ લાઉડસ્પીકરનો ઉપયોગ...

Read more

કાબુલ ગુરુદ્વારા પર આતંકવાદી હુમલો

  કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાનીમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ ગુરુદ્વારાની અંદર ગોળીબાર કર્યો, જેમાં એક સુરક્ષા ગાર્ડનું મોત થયું.બે લોકોને હોસ્પિટલમાં લઈ...

Read more

અગ્નિપથ: વિરોધ વચ્ચે આ વર્ષે ભરતી માટેની વયમર્યાદા વધારીને 23 કરી

અગ્નિપથ યોજના વિરોધ વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો આ વર્ષની આ યોજના હેઠળ ભરતી માટેની મહત્તમ વય મર્યાદા 21...

Read more
Page 286 of 286 1 285 286