Uncategorized

જ્ઞાનમંજરી વિદ્યાપીઠની વિધાર્થીનીએ NEETની પરીક્ષામાં વગાડ્યો ડંકો, સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ

ધો.12 વિજ્ઞાન પછી મેડીકલમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી NEET ની પરીક્ષામાં જ્ઞાનમંજરી એકેડેમીના વિધાર્થીઓએ આજે ફરી ડંકો વગાડ્યો હતો....

Read more

ખેલ પાડી દીધો, નીતિશ કુમારના 7માંથી 5 ધારાસભ્યોને તોડી ભાજપમાં

મણિપુરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જનતા દળ (યુનાઈટેડ)ના સાતમાંથી પાંચ ધારાસભ્ય શુક્રવારે સત્તાધારી ભાજપમાં સામેલ થઈ ગયા છે. મણિપુર વિધાનસભા...

Read more

16 વર્ષમાં 8 રાષ્ટ્રીય પાર્ટીઓને 15077 કરોડનું ગુપ્તદાન

રિફોર્મ્સ(એડીઆર)એ તેના નવા વિશ્લેષણ બાદ જાહેર કરાયેલા રિપોર્ટમાં આ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2004-05થી 2020-21...

Read more

ભાવનગરમાં મ્યુ. કમિશનર ઉપાધ્યાય સાંજે ચાર્જ સંભાળશે

જતીન સંઘવી ભાવનગર મહાપાલિકામાં કમિશનર તરીકે સુરત કોર્પોરેશનમાંથી મુકાયેલ આઇએએસ ઓફિસર એન.વી.ઉપાધ્યાય આજે ગુરુવારે બપોરે હવાઈ માર્ગે ભાવનગર આવી પહોંચશે...

Read more

મહાપાલિકામાં અધિકારીઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર : સભામાં વિપક્ષનો વાર, શાસક પક્ષ પણ ઉકળ્યો

ભાવનગર મહાપાલિકાની સભામાં અધિકારીઓના મુદ્દે વિપક્ષ નેતા આગબબુલા થયા હતા. સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ કેટલાક અધિકારી પર આક્ષેપ કરી બેફામ...

Read more

કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઇને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો શ્રાવણ વદ-૧૨ (બીજી) બુધવાર તા.૨૪થી પ્રારંભ થશે. રવિવારે મહાવીર સ્વામી...

Read more

ભાવનગર મ્યુ. કોર્પોરેશનના કમિશનર તરીકે ઉપાધ્યાયની નિયુક્તિ

મહાપાલિકાના કમિશનર તરીકે એન વી ઉપાધ્યાયની નિયુક્તિ. તેઓ અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં સેવારત છે.

Read more

ભાવનગર સહિત ગુજરાતના પ્રવાસમાં કેજરીવાલ અને સિસોદિયાની સુરક્ષા વધારવા આપની માંગ

આમ આદમી પાર્ટીના સર્વેસર્વા- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અને...

Read more

ઘોઘા-તળાજાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બાજી માંડી બેઠેલા ૧૭ ખેલૈયાઓ ઝડપાયા

ઘોઘાના સાણોદર ગામની સીમ, કોળિયાક ગામ અને તળાજા તાલુકાના રાતાખડા ગામમાં જુગાર રમતા ૧૭ ખેલૈયાઓને ઘોઘા અને તળાજા પોલીસે ઝડપી...

Read more
Page 113 of 115 1 112 113 114 115