Tag: delhi

અશોક ગેહલોત બનશે કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ?

અશોક ગેહલોત બનશે કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને સોનિયા ગાંધીની મંગળવારે સવારે કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી પૂર્વે મળેલી બેઠકને ...

મનીષ સિસોદિયા વિરુદ્ધ ED એ કોઈ કેસ નથી નોંધ્યો

મનીષ સિસોદિયા વિરુદ્ધ ED એ કોઈ કેસ નથી નોંધ્યો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો નથી. ન્યૂઝ એજન્સી ANIએ ઈડીના ...

શિવજી SC અથવા ST હોવા જોઈએ : જેએનયુના વાઈસ ચાન્સેલર

શિવજી SC અથવા ST હોવા જોઈએ : જેએનયુના વાઈસ ચાન્સેલર

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે કહ્યું છે કે હિંદુ દેવતાઓ ઉચ્ચ જાતિમાંથી આવતા નથી. કેન્દ્રીય સામાજિક ...

દિલ્હીમાં ફરી ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન, મહાપંચાયતનું એલાન

દિલ્હીમાં ફરી ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન, મહાપંચાયતનું એલાન

સંયુક્ત કિસાન મોરચાએ તેમની માંગણીઓને લઈને સોમવારે દિલ્હીના જંતર-મંતર પર મહાપંચાયત અને વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. જોકે દિલ્હી ...

ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે!

ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે!

કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો ઝટકો લાગ્યો છે. શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ ...

ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા તિસ્તા સેતલવાડે SCમાં કરી અરજી

ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા તિસ્તા સેતલવાડે SCમાં કરી અરજી

ગુજરાત રમખાણોને લઇ ચર્ચામાં આવેલી તિસ્તા સેતલવાડની અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ તિશ્તા શેતલવાડ દ્વારા ...

નેતાઓને દિલ્હી બોલાવી અમિત શાહ-નડ્ડાએ આપ્યો ટાર્ગેટ

નેતાઓને દિલ્હી બોલાવી અમિત શાહ-નડ્ડાએ આપ્યો ટાર્ગેટ

દેશના રાજકારણમાં વારંવાર ઉથલપાથલ આવી રહી છે, પહેલા મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન અને પછી બિહારમાં. બિહારમાં નીતિશ કુમારની નવી રણનીતિના કારણે ...

માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

જાતીય સતામણીનાં કેસમાં અદાલતોએ સંવેદનશીલ રહેવું જરૂરી: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને જાતીય સતામણીની પીડિતાઓને લઈને એક સૂચક નિવેદન આપ્યું હતું જે હાલના સંજોગોમાં ન્યાય વ્યવસ્થા માટે ઘણું ...

માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

આસારામે સુપ્રીમ કોર્ટ પાસેથી માંગ્યા જામીન

ગુજરાતમાં બળાત્કારના કેસમાં જામીન મેળવવા માટે આસારામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને ગુજરાત સરકાર પાસેથી ...

Page 35 of 37 1 34 35 36 37