મણિપુર હિંસા પાછળ અદ્રશ્ય શક્તિઓ : પૂર્વ ચીફ જસ્ટિસનો મોટો દાવો સિદ્ધાર્થ મૃદુલ
મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લાવવાની જરૂર છે, નહીં તો અહીં ...
મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લાવવાની જરૂર છે, નહીં તો અહીં ...
ઈમ્ફાલ અને જીરીબામમાં શાળાઓ અને કોલેજો 13 દિવસ બંધ રહ્યા બાદ શુક્રવારે ફરી ખુલશે. એજ્યુકેશન ડિરેક્ટોરેટે પોતાના આદેશમાં કહ્યું છે ...
મણિપુરમાં ફરી હિંસા શરૂ થયા બાદ મુખ્યમંત્રી બિરેન સિંહે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પી ચિદમ્બરમની નીતિઓને ...
આસામના સિલ્ચર શહેરથી જીરીબામ થઈને ઈમ્ફાલ જતી આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતી બે ટ્રકોને બુધવારે સવારે આતંકવાદીઓએ આગ ચાંપી દીધી હતી.આ ...
મણિપુરના જીરીબામ જિલ્લાના જાકુરાદોર કરોંગમાં 11 નવેમ્બરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 10 આતંકીઓને ઠાર ...
મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે જુથ વચ્ચે ફાયરિંગ થયુ હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. 10થી વધુ ...
મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓની ઘૂસણખોરી કરી હોવાની વાત સામે આવી છે. રાજ્ય સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે શુક્રવારે 20 સપ્ટેમ્બરે ...
હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સામાન્ય લોકોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કેન્ટીનમાંથી બુધવારથી સામાન મળવા લાગ્યો છે. ...
મણિપુરમાં, રાજ્યપાલ અને ડીજીપીના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થીઓનું પ્રદર્શન સોમવારે હિંસક બન્યું હતું. સેંકડો વિદ્યાર્થીઓએ રાજભવનના મુખ્ય દરવાજા પર પથ્થરમારો ...
મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા હતા. મહિલાની 8 ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.