Tag: Mumbai

ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં મંત્રી મંડળનું વિસ્તરણ

ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં મંત્રી મંડળનું વિસ્તરણ

  મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં નવી સરકારના ગઠન બાદ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ...

એકનાથ શિંદેની સરકાર બહુમતીની કસોટીમાં પાસ

એકનાથ શિંદેની સરકાર બહુમતીની કસોટીમાં પાસ

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરી છે.આ સાથે શિંદે સેનાએ પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની સરખામણીમાં સત્તાની ફાઈનલ ...

મહારાષ્ટ્રમાં મુસ્લિમ હુમલાખોરો દ્વારા કેમિસ્ટની જાહેરમાં ગળું કાપી હત્યા

મહારાષ્ટ્રમાં મુસ્લિમ હુમલાખોરો દ્વારા કેમિસ્ટની જાહેરમાં ગળું કાપી હત્યા

મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા કેમિસ્ટ ઉમેશકોલ્હેની 21 જૂન, 2022ના રોજ કેટલાક મુસ્લિમ હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. રાત્રે તે પોતાની ...

અપડેટ: ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી, આજે લેશે શપથ

મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી બન્યા એકનાથ

એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને સીએમ પદના શપથ અપાવ્યા છે. જેપી નડ્ડા અને હાઈકમાન્ડના ...

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું,

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું,

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવતીકાલે ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું ધરી દીધું છે. પોતાના રાજીનામાની જાહેરાત તેમણે ફેસબુક પર કરી છે. ...

2002 ગુજરાત રમખાણ: મોદીને મળેલ ક્લીનચિટ સામે દાખલ અરજી SCએ ફગાવી

ઉદ્ધવ સરકારને ઝટકો, મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ,

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલે આપેલા ફ્લોર ટેસ્ટના નિર્ણય સામે સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ...

ભત્રીજાની હત્યા ગુનામાં કાકાને આજીવન કેદની સજા

રાજ્યપાલના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી શિવસેના

મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તેના પર હજું પણ શંકાના વાદળો છવાયેલા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશ વિરુદ્ધ ...

Page 16 of 17 1 15 16 17